જામનગરમાં વિશ્વ પરિષદ દ્વારા અધિક અને શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક સ્થળો આસપાસ માસ મટન, કતલખાના બંધ કરાવવા રજૂઆત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વિશ્વ હિન્દુ પરિષદ જામનગર મહાનગર દ્વારા શરૂ થઈ રહેલા પવિત્ર પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ અને શ્રાવણ માસ દરમિયાન હિન્દુ ધર્મસ્થાળો અને તેની આસપાસના વિસ્તારોમાં માસ મટનની રેકડી, દુકાનો બંધ કરાવી આ ઉપરાંત કતલખાનાઓ ઉપર પણ આ સમય દરમિયાન પ્રતિબંધ મૂકવાનું જાહેરનામું અમલી બનાવવાની માગણી કરાઈ છે. જામનગર […]

Continue Reading

જુનાગઢમાં સૌરાષ્ટ્ર પ્રાંત વિશ્વ હિન્દુ પરિષદની બેઠકમાં જામનગર વિભાગ – મહાનગરના હોદેદારો વરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જૂનાગઢ ખાતે તાજેતરમાં વિશ્વ હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક મળી હતી. આ બેઠકમાં જામનગર વિભાગ અને મહાનગરના પદાધિકારીની સર્વાનુમતે નિમણુક કરવામાં આવી રહ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના જામનગર વિભાગના અધ્યક્ષ પદે ભરતભાઈ ડાંગરીયા, જામનગર વિભાગ સહમંત્રી પદે ધર્મેશભાઈ ગોંડલીયા, માતૃશક્તિ માં પ્રાંત સહસંયોજીકા તરીકે હિનાબેન અગ્રાવત, જામનગર મહાનગરના ઉપાધ્યક્ષ […]

Continue Reading

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પૂ.દેવપ્રસાદજી મહારાજની જન્મદિને શુભેચ્છા મુલાકાત 

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સંત, સુરા અને ભક્તોની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રના છોટી કાશી એવા જામનગરમાં આવેલા પરોપકારી આણંદાબાવા સેવા સંસ્થા ના મહંત પૂ.દેવપ્રસાદજી મહારાજના 74માં જન્મદિવસ નિમિત્તે ગોપાલ ભુવન ખાતે વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લાના અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, સહમંત્રી હેમંતસિંહ જાડેજા અને જિલ્લા પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા અને આણંદાબાવા સેવા સંસ્થા સેવા […]

Continue Reading

જામનગરમાં બિપરજોય વાવાઝોડા દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા સેવાકાર્ય

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : તાજેતરમાં આવેલા બિપરજોય વાવાઝોડા દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જામનગર મહાનગર દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં 9 જેટલી ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા સ્થળાંતર કરેલા 700 લોકો માટે ખાસ ભોજન વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. વાવાઝોડામા આ સ્થળાંતર દરમ્યાન સેવા, સુરક્ષા અને સંસ્કારના ગુણો સાથે વિશ્વ હિન્દુ […]

Continue Reading

જામનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમલૈંગિક વિવાહની માન્યતા બાબતે કલેકટર વતી રાષ્ટ્રપતિને આવેદન પાઠવવામાં આવ્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સર્વોચ્ચ અદાલત દ્વારા સમલૈંગિક વ્યક્તિઓના લગ્નને કાનૂની માન્યતા ન આપવા રાષ્ટ્રપતિ સુધી પોતાની રજૂઆત પહોંચાડવા જામનગર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ જામનગર દ્વારા આવેદનપત્રમાં રજૂઆત કરાઈ હતી કે ભારતની સર્વોચ્ચ અદાલતે સમલૈંગિક અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ વગેરેના લગ્નના અધિકારને કાયદેસર બનાવવાનો […]

Continue Reading

સારંગપુર થી આવેલી 11 ફૂટની ગદા સાથેની સનાતન જ્યોત યાત્રાનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જામનગરમાં સ્વાગત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સારંગપુર કષ્ટભંજન દેવ મંદિર ખાતેથી નમો સેના ટ્રસ્ટ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે નીકળેલી 11 ફૂટની ગદા સાથેની સનાતન જ્યોત યાત્રા નું વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લા પરિવાર દ્વારા જામનગરમાં આવી પહોંચતા બેડી ગેટ સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી હેમતસિંહ જાડેજા, પ્રચાર […]

Continue Reading

જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પરશુરામ શોભાયાત્રાનું કરાયું સ્વાગત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં પરશુરામ જયંતિ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા પ્રતિવર્ષ નીકળતી શોભાયાત્રા આ વર્ષે પણ નીકળી હતી જેમાં વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લા ટીમના અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, ઉપાધ્યક્ષ સુબ્રમણ્યમભાઈ પીલે, સહમંત્રી હેમંતસિંહ જાડેજા, સહમંત્રી રવિન્દ્રભાઈ કુંભારાણા, જિલ્લા પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા, ધર્માચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, વિજયભાઈ […]

Continue Reading

જામનગરના સિનેમા ઘરોમાં બજરંગ દળે પઠાણ ફિલ્મ ન લગાડવા આપી ચીમકી, શાહરૂખ દીપિકાનો થયો આવો વિરોધ જુઓ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સમગ્ર દેશમાં હિન્દુ ધર્મની આસ્થાને ફેસ પહોચાડે તે પ્રકારની પઠાણ ફિલ્મને લઈને વિરોધ થઈ રહ્યો છે ત્યારે જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા પઠાણ ફિલ્મનો બહિષ્કાર કરવાના નારાઓ સાથે જામનગરની મેહુલ સિનેમેક્સ બહાર દેખાવો કરવામાં આવ્યા હતા. સિનેમાની બહાર જ શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ હાઈ હાઈ ના નારાઓ […]

Continue Reading

જામનગરમાં શૃંગેરી પીઠના શંકરાચાર્યજીનું આગમન, વિહિપના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષને ત્યાં ટુંકુ રોકાણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં શૃંગેરી પીઠના શંકરાચાર્યજી સ્વામી શ્રીવિધુશેખર ભારતી મહાસ્વામીજી હવાઈમાર્ગે પહોંચ્યા હતા અને વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ભરતભાઈ મોદીના “મોદી ફાર્મહાઉસ” ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું. જામનગરના આંગણે દક્ષિણમાં આવેલી શૃંગેરી પીઠના શંકરાચાર્યજી સ્વામી શ્રીવિધુશેખર ભારતી મહાસ્વામીજી વિશાળ શિષ્ય સમુદાય સાથે ખાસ વિમાન માર્ગે સાંજે પહોંચ્યા હતા અને […]

Continue Reading

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાલા હનુમાન મંદિરે 59 વર્ષે પ્રેમભિક્ષુજી મહારાજ ને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : છોટી કાશી ગણાતા જામનગરમાં જ્યાં શ્રી રામ જય રામ જય જય રામ ની અખંડ રામધૂન ચાલે છે. તેવા વિશ્વવિખ્યાત ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા શ્રી બાલા હનુમાનજી સંકીર્તન મંદિર ખાતે 1,ઓગસ્ટ,2022ના પ્રથમ શ્રાવણી સોમવારે 59 માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે જામનગર ના સાનિધ્યમાં આવી રામનામની અલખ જગાવનાર શ્રી […]

Continue Reading