ઠેબા ગામે સ્વ. નંદલાલ પ્રગડાની તૃતીય પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ સંતવાણી સહિતના કાર્યક્રમનું આયોજન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ઠેબા ગામ ખાતે તારીખ 5 જાન્યુઆરી, 2023 ના ગુરુવારે સ્વ. નંદલાલભાઈ પ્રાગડાની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ તેમજ સંતવાણી, લોકડાયરા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના સેવાભાવી સ્વ. નંદલાલભાઈ ખીમજીભાઈ પ્રાગડા ની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઠેબા ગામ ખાતે કુદરત ફાર્મ હાઉસ ખાતે બપોરે ત્રણ વાગ્યાથી રક્તદાન કેમ્પનું […]

Continue Reading