જામનગરના વરસાદ પ્રભાવિત વિસ્તારમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુલાકાત લીધી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરમાં આવ્યા છે. CM અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલ શહેરના ગાંધીનગર વિસ્તારના વોર્ડ નં 2 ખાતે આવેલ ખોડિયાર હોલ તથા આસપાસના વિસ્તારની મુલાકાત લઈ સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ આ તકે વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ સાથે […]

Continue Reading

જામનગરના પુરતત્વીય સંગ્રહાલય ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ભારતનાં યોગ વિદ્યાનાં સમુદ્ધ વાસરસાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક વિરાસતમાં સામેલ કરી પ્રતિવર્ષ ૨૧મી જૂનના રોજ ‘વિશ્વ યોગ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ ‘yoga for vasudhaiva kutumbakam’ રાખવામાં આવી છે. રાજયના રમતગમત, યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત પુરાતત્વ અને સંગ્રહાલય […]

Continue Reading

જામનગરના ક્રિકેટ બંગ્લામાં ‘વિશ્વ યોગ દિવસ’ કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરમાં અજિતસિંહજી ક્રિકેટ પેવેલિયન (ક્રિકેટ બંગલો) ખાતે જિલ્લા કક્ષાની ‘વિશ્વ યોગ દિવસ’ ની ઉજવણી કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. વર્ષ 2015 માં તા. 21 જૂનથી ‘સંયુક્ત રાષ્ટ્ર પરિષદ’ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. જે અંગે, યુ.એન.જી.એ. એ સમર્થન આપ્યું છે કે, […]

Continue Reading

જામનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા બીજામૃત મહોત્સવ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના આહવાન અનુસાર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે આત્મા પ્રોજેકટ જામનગર દ્વારા બીજામૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. આ ઉજવણી અંતર્ગત પ્રાકૃતિક કૃષિના મુખ્ય પાંચ આયામો પૈકી બીજામૃત એટલે કે બીજને પટ આપવાની બાબતને કેન્દ્રમાં રાખી બીજામૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ પધ્ધતિમાં ૧૦૦ […]

Continue Reading

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પૂ.દેવપ્રસાદજી મહારાજની જન્મદિને શુભેચ્છા મુલાકાત 

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સંત, સુરા અને ભક્તોની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રના છોટી કાશી એવા જામનગરમાં આવેલા પરોપકારી આણંદાબાવા સેવા સંસ્થા ના મહંત પૂ.દેવપ્રસાદજી મહારાજના 74માં જન્મદિવસ નિમિત્તે ગોપાલ ભુવન ખાતે વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લાના અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, સહમંત્રી હેમંતસિંહ જાડેજા અને જિલ્લા પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા અને આણંદાબાવા સેવા સંસ્થા સેવા […]

Continue Reading

જામનગરમાં ‘બિપરજોય’ વાવાઝોડા દરમિયાન પશુઓનું રસીકરણ પૂર્ણ કરાયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં ‘બિપરજોય’ વાવાઝોડાની પરિસ્થિતિ દરમિયાન જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગના નાયબ પશુપાલન નિયામક ડો. તેજસ શુક્લના માર્ગદર્શન હેઠળ તાલુકા કક્ષાએ ‘કવીક રિસોર્સ ટીમ’ બનાવીને જરૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલન વિભાગની ટીમ દ્વારા પશુપાલકોને વાવાઝોડા સામે સાવચેતીના પગલાની જાણકારી આપતી માહિતી પત્રિકાનું રૂબરૂ મળીને વિતરણ કરવામાં […]

Continue Reading

અમદાવાદથી જામનગર પહોંચેલા મહિલાને 181 ની ટીમ કરી પરિવાર સાથે મિલન કરાવ્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : અમદાવાદમાં રહેતી મહિલા જામનગર આવી પહોંચતા 181ની ટીમે પરિવારને સોંપતા તેઓએ આભાર વ્યક્ત કર્યો છે. તા-17-06-2023ના રોજ એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને જણાવેલ એક મહિલા અહીંયા સવારથી બેઠા છે. અને તેઓ ખૂબ જ ગભરાયેલા છે. અને પોતાનું નામ કે સરનામું જણાવતા નથી. તેથી જામનગરની 181 […]

Continue Reading

જામનગરમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે વાવાઝોડા બાદની પરિસ્થિતિ અંગે રિવ્યુ બેઠક યોજી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં બિપરજોઈ વાવાઝોડાના પરિણામે ભારે પવન અને વરસાદના પરિણામે જામનગર જિલ્લાની સ્થિતિની સમીક્ષા અર્થે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે શનિવારના રોજ કલેકટર કચેરી ખાતે રિવ્યુ બેઠક યોજી હતી. આ બેઠકમાં કલેકટર બી.એ.શાહે મંત્રીને વાવાઝોડા બાદની સમગ્ર જિલ્લાની પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું. મંત્રીએ બેઠકમાં ઉપસ્થિત પદાધિકારીઓ અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન […]

Continue Reading

જામનગરમાં બિપરજોય વાવાઝોડા દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા સેવાકાર્ય

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : તાજેતરમાં આવેલા બિપરજોય વાવાઝોડા દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જામનગર મહાનગર દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં 9 જેટલી ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા સ્થળાંતર કરેલા 700 લોકો માટે ખાસ ભોજન વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. વાવાઝોડામા આ સ્થળાંતર દરમ્યાન સેવા, સુરક્ષા અને સંસ્કારના ગુણો સાથે વિશ્વ હિન્દુ […]

Continue Reading

કેબિનેટમંત્રી રાઘવજી પટેલે જોડિયા મામલતદાર કચેરી ખાતે વાવાઝોડા બાદની પરિસ્થિતિનો તાગ મેળવવા રિવ્યૂ બેઠક યોજી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં બિપરજોય વાવાઝોડાના પરિણામે ભારે વરસાદ અને પવન ફૂંકાયો હતો. આ પરિસ્થિતિ સંદર્ભે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં મામલતદાર કચેરી ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ […]

Continue Reading