જામનગર જિલ્લા પંચાયતમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે બેઠક યોજી રીતસરના ક્લાસ લીધા…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા પંચાયત કચેરીના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે બેઠક યોજી વિવિધ યોજનાઓ તથા વિકાસ કામોની સમિક્ષા કરી હતી. આ બેઠક દરમિયાન કૃષિ મંત્રીએ કામોને લઈને વિશેષ તમામ લોકોને શાનમાં કહી દીધું હતું કે, કોઈપણ જાતની ગેરરીતી સરકારી કામોમાં ચલાવી લેવાશે નહીં અને […]

Continue Reading

જામનગર અને કાલાવડ તાલુકાને રૂ.8 કરોડના વિકાસકાર્યોની ભેંટ, વિશ્વાસ થી વિકાસ કાર્યક્રમ અંતર્ગત કૃષિમંત્રી રાઘવજી પટેલે ઈ- લોકાર્પણ, ઈ- ખાતમુહૂર્ત કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત સરકાર દ્વારા તા.12 અને તા.13 સપ્ટેમ્બરના રોજ વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમનું દરેક જિલ્લાઓમાં આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા.12 સપ્ટેમ્બરના રોજ રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કાલાવડ નગરપાલિકા હોલ ખાતે પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મંત્રીના હસ્તે જામનગર અને […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે બાણુગર થી સ્ટેટ હાઇવેને જોડતા રોડના રિસરફેસ અને સ્લેબ ડ્રેઈનના કામોનું ખાતમુહૂર્ત કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના નાની બાણુગર થી સ્ટેટ હાઇવે અને મોટી બાણુગર થી સ્ટેટ હાઇવેને જોડતા રોડના રિસફેસિંગ અને સ્લેબ ડ્રેઈનના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. સરકારદ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અન્વયે ૫૪.૯૭ લાખના ખર્ચે નાની બાણુગર થી સ્ટેટ હાઇવે સુધીના રોડના રિસરફેસનું […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે ધૂળશિયા અને ધૂતારપર ગામે 2.10 કરોડના ખર્ચે બ્રિજનાં રીપેરીંગ અને કૉઝવેનાં ખાતમુહુર્ત કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના ધૂતારપર ગામે આવેલ મેજર બ્રિજના  સ્લેબ ડ્રેઈનની કામગીરી નું રૂ. 88 લાખના ખર્ચે તેમજ ધૂળશિયા ગામે નિર્માણ પામનાર કોઝવેનું રૂ. 123 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જામનગર તાલુકા હેઠળના ધૂતારપર, સુમરી, પીઠડીયા, ખારાવેઢા ગામને જોડતા રસ્તા પર […]

Continue Reading

જામનગરના સસોઈમાં નર્મદાના નીરની કૃષિમંત્રી સહિતના મહાનુભાવો એ વધામણા કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે સસોઇ ડેમમાં નર્મદા નદીના નવા નીરનાં વધામણાં કરવામાં આવ્યા હતા. ‘સૌની યોજના લિંક 1’ મારફત મચ્છુ 2 ડેમથી પમ્પીંગ કરીને આજી 3 ડેમ પમ્પીંગ સ્ટેશન, ઊંડ 1 ડેમ પમ્પીંગ સ્ટેશન અને પીપરટોડા પમ્પીંગ સ્ટેશન મારફતે જામનગર- લાલપુર તાલુકામાં […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે જોડિયાના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોમાં થયેલ પાક નુકસાનીનું જાત નિરીક્ષણ કરી હૈયાધારણા આપી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીરાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ખેડૂતોને થયેલ પાક નુકસાનીનું જાત નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ જોડિયા તાલુકાના વિવિધ ગામડાઓ જેમાં ભીમકટા, માણામોરા, કોઠારીયા, દુધઈ ગામની મુલાકાત કરી હતી. કૃષિમંત્રીએ ખેડૂતો સાથે બેઠક યોજી તેમની સમસ્યાઓ જાણી હતી અને જણાવ્યું હતું […]

Continue Reading

જામજોધપુરમાં ડ્રોન ટેકનોલોજીથી ઇફ્કો નેનો યુરિયા ખાતર છંટકાવ યોજનાનો કૃષિમંત્રી રાઘવજી પટેલે શુભારંભ કરાવ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા જિલ્લાની જામજોધપુર તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે અદ્યતન ડ્રોન ટેકનોલોજી વડે ખેતરોમાં ઇફ્કો નેનો યુરિયા ખાતર છંટકાવ પદ્ધતિનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા પુરસ્કૃત કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાન)ના ઉપયોગની સમગ્ર રાજ્યમાં આજથી શરૂઆત કરવામાં […]

Continue Reading

રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટેના કીટ વિતરણ કાર્યક્રમનો ધ્રોલથી કૃષિમંત્રી રાઘવજી પટેલનાં હસ્તે શુભારંભ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યમાં સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટે આજથી 6 જિલ્લાઓમાં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટેના કીટ વિતરણ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેની શરૂઆત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના ધ્રોલ ખાતેથી કરાવી હતી.આ કાર્યક્રમમાં ખેડૂતોને સજીવ ખેતી કરવા માટે […]

Continue Reading

ભારે વરસાદથી પ્રભાવિત છોટાઉદેપુર, પંચમહાલ અને નર્મદા જિલ્લાની કૃષિમંત્રી રાઘવજી પટેલે મુલાકાત લીધી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, છોટાઉદેપુર : રાજ્યમાં તાજેતરમાં થયેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત તેવા છોટાઉદેપુર, નર્મદા અને પંચમહાલ જિલ્લામાં થયેલ નુકસાન સંદર્ભે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ત્રણ જિલ્લાઓ નો પ્રવાસ કરીને તે વિસ્તારના ખેડૂતો સાથે તેમના પ્રશ્નો સાંભળીને સંવાદ કર્યો હતો. આ વેળાએ ત્રણ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓએ ઉપસ્થિત રહી મંત્રીને માહિતગાર કર્યા હતા.મંત્રી એ […]

Continue Reading