જામનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા બીજામૃત મહોત્સવ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના આહવાન અનુસાર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે આત્મા પ્રોજેકટ જામનગર દ્વારા બીજામૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. આ ઉજવણી અંતર્ગત પ્રાકૃતિક કૃષિના મુખ્ય પાંચ આયામો પૈકી બીજામૃત એટલે કે બીજને પટ આપવાની બાબતને કેન્દ્રમાં રાખી બીજામૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ પધ્ધતિમાં ૧૦૦ […]

Continue Reading

ગુજરાતના પશુપાલકોને આર્થિક રીતે વધુ સધ્ધર કરવા પશુઓમાં આધુનિક IVF ટેકનોલોજીના ઉપયોગ માટે રાજય સરકારનો મહત્વનો નિર્ણય

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : પશુપાલન મંત્રી રાધવજીભાઈ પટેલે જણાવ્યું છે કે,રાજયના પશુપાલકોના આર્થિક ઉત્થાન માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે.પશુ સંવર્ધનની અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગાય -ભેંસની ઉત્પાદકતા વધારવા અને ટકાઉ રીતે દૂધ ઉત્પાદનમાં વધારો મેળવી પશુપાલકોની આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનાવવા માટે પશુઓમાં આઈ.વી.એફ. થી ગર્ભધારણ માટે રાજ્યના પશુપાલકોને પ્રતિ ગર્ભાવસ્થા માટે […]

Continue Reading

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે કલેકટર કચેરીએ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન,મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલે કલેકટર કચેરીના સભાખંડ ખાતે કલેકટર બી.એ.શાહ અને જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજની ઉપસ્થિતમાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી જરૂરી સૂચનો કર્યા હતા. મંત્રીએ માર્ગ અને મકાન વિભાગના કામો, સુજલામ સુફલામ યોજના, વોટરશેડ યોજના,ક્ષારઅંકુશ,જિલ્લા પંચાયત […]

Continue Reading

ખોડલ જયંતિએ ખોડલધામ જામનગર દ્વારા કૃષિમંત્રી,ધારાસભ્ય સહિતના મહાનુભાવોનું સન્માન કરાયુ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ખોડીયાર જયંતિ નિમિત્તે જામનગરમાં ખોડલધામ દ્વારા કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને જામનગરમાં ચૂંટાયેલા ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિતના મહાનુભાવો નું સન્માન કરવામાં આવ્યું હતું. જામનગરમાં રણજીતસાગર રોડ પર આવેલ ખોડલધામ કાર્યાલય પાછળ ના ખુલ્લા પ્લોટ યોજાયેલા સન્માન સમારોહમાં ખોડીયાર માતાજીની જન્મજયંતિ એ કૃષિ મંત્રી ઉપરાંત ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ માતાજીની આરતી […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે ભાજપના નિરક્ષકો સમક્ષ ચૂંટણી લડવા સેન્સ આપી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીને લઈને છેલ્લા બે દિવસથી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે બીજા દિવસે જામનગરના અટલ ભવન ખાતે રાઘવજી પટેલ 77 જામનગર ગ્રામ્ય ની બેઠક ઉપરથી પોતાનો દાવો રજૂ કરવા પહોંચ્યા હતા. કૃષિમંત્રી અને જામનગર 77 ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે નિરીક્ષકો સામે જઈ પોતે 77 […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ટાઉનહોલમાં “સ્તન કેન્સર, જાગૃતિ પરિસંવાદ અને તપાસ શિબિર કાર્યક્રમ”

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ટાઉનહૉલ ખાતે સ્તન કેન્સર અંગે જાગૃતી પરિસંવાદ અને તપાસ શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તેમજ જી. જી. હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં નિષ્ણાંત ડોકટરો દ્વારા મહિલાઓને સ્તન કેન્સર અંગે વિસ્તૃત જાણકારી, તેના […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે ખીજડીયા ગામે પેવરબ્લોક તેમજ કમ્પાઉન્ડ વૉલના કામનું ખાતમુહૂર્ત કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ખીજડીયા ગામે ૪ જગ્યાએ પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત તેમજ સ્મશાનમાં કમ્પાઉન્ડ વૉલના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખીજડીયા ગામમાં આવેલ જય અંબે મેલડીમાંના સ્થાન પર રૂ.૨ લાખના ખર્ચે પેવરબ્લોકનું કામ, લક્ષ્મણભાઈના ઘરથી મગનભાઇના ઘર સુધી રૂ.૨.૫૦ લાખના ખર્ચે, ટપુભાઈના ઘરથી […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે શિશાંગમાં પુસ્તકાલય, પ્રાર્થનાખંડનું લોકાર્પણ કર્યું, વિજરખીમાં પણ કોમ્યુનિટી હોલનું ખાતમુહુર્ત કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાધવજીભાઇ પટેલના હસ્તે જામનગર તાલુકાના વિજરખી ગામમાં કોમ્યુનિટી હોલનું ખાતમુહર્ત તેમજ કાલાવડ તાલુકાના શિશાંગ ગામમાં રૂ. 17 લાખથી વધુના ખર્ચે નિર્માણ પામેલ પ્રાર્થનાખંડ અને પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શિશાંગ ગામના રહેવાસી સ્વ. ગીતાબાની યાદમાં તેમના પતિ અજિતસિંહે શિશાંગ પ્રાથમિક શાળામાં નિર્માણ […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે જામનગર તાલુકાના બાડા, નેવી મોડા, ખીમલિયા ગામોમાં રસ્તા, બ્રિજ, પેવરબ્લોક, પૂર સંરક્ષણ દીવાલના કામોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના બાડા, નેવી મોડા અને ખીમલીયા ગામોમાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ અંતર્ગત બાડા ગામમાં રૂ. ૭૦ લાખના ખર્ચે ૭ મીટરના ૪ ગાળાનો સૂર્યપરા-બાડા માઇનોર બ્રિજ, પૂર સંરક્ષણ દીવાલ અને આશાપુરા માતાજીના […]

Continue Reading

નાની ખાવડી, ગાગવા, મુંગણી ગામ એક માર્ગથી જોડાશે, 5 કિ.મી. લાંબા રોડનું કૃષિમંત્રી રાઘવજી પટેલે ખાતમુહૂર્ત કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે નાની ખાવડી ખાતે રૂ.251.39 લાખના ખર્ચે બનનારા નાની ખાવડી, ગાગવા તથા મુંગણી ગામને એકબીજા સાથે જોડતા પાંચ કિ.મી.ની લંબાઈના કાચા રસ્તા પર ડામર રોડની કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાનનરેન્દ્રભાઈ […]

Continue Reading