ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાદી ઉત્સવમાં જોડાયા, અમદાવાદમાં જાજરમાન અટલ બ્રિજનું લોકાર્પણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ ખાતે વિશ્વના સોથી મોટા ખાદી ઉત્સવમાં જણાવ્યું કે, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાના અવસરે સાબરમતીના કાંઠે 7500 ખાદી કારીગરોએ એકસાથે ચરખા પર સૂતર કાંતીને નવો ઇતિહાસ રચ્યો છે. વડાપ્રધાન એ ખાદીની મહત્તા વર્ણવતા જણાવ્યું હતુ કે, આજે વિશ્વ આખામાં ટકાઉ જીવનની વાત ચાલે […]

Continue Reading