ખેડૂતો માટે વધુ એક રાજ્ય સરકારનો નિર્ણય,1 જૂનથી રાજ્યમાં 37 કેન્દ્ર પર મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા સરકારનો નિર્ણય

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : રાજ્યના ખેડૂતોના હિત માટે ગુજરાત સરકાર હરહંમેશ પ્રયત્નશીલ રહી એક પછી એક મહત્વપૂર્ણ નિર્ણયો કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી […]

Continue Reading

જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે “ભૂગર્ભ જળ સંરક્ષણ” અંગે જાગૃતિ કાર્યક્રમ , હાલારના ખેડૂતોએ ભાગ લીધો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગર તથા  મધ્યસ્થ ભૂમિ જળ બોર્ડ, પક્ષિમ મધ્ય ક્ષેત્ર, અમદાવાદનાં સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ ખેડૂત કાર્યક્રમનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જામનગર ખાતે કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૮૯ જેટલા ખેડૂતો અને ૧૦ […]

Continue Reading