જામનગરમાંથી સગીરાને લવજેહાદ માટે ઈન્સ્ટાગ્રામથી ફસાવનાર મુંબઈથી ઝડપાયો..!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં લવ જેહદના ષડયંત્ર હેઠળ પરપ્રાંતિય દ્વારા સગીરાને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરી જવાનો કિસ્સો સામે આવ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશ નો મુસ્લિમ શખ્સ ઇન્સ્ટાગ્રામમાં હિન્દૂ નામ ધારણ કરી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી ઉઠાવી ગયાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જામનગર પોલીસે મુંબઈના નાલાસોપારા વિસ્તારમાંથી સગીરા સાથે […]

Continue Reading

જામનગરના મીરાજ નાકરાણીએ વિદેશની ધરતી પર તાકાત બતાવી, કુસ્તીબાજીમાં એક સાથે ત્રણ મેડલ મેળવીને ભારતનું ગૌરવ વધાર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ન્યુઝીલેન્ડ : મુળ જામનગરના વતની 24 વર્ષીય મિરાજ હિતેશ નકારાણીએ કુસ્તીમાં પ્રથમ વખત મેદાનમાં હાથ અજમાવ્યો અને સાથે ત્રણ મેડલ મેળવીને વિદેશની જમીન પર ગુજરાત અને દેશને ગૌરવ અપાવ્યુ છે. પ્રથમ વખત જ કુસ્તી લડતા મુળ જામનગરના મિરાજ નાકરાણીએ એકસાથે ત્રણ-ત્રણ મેડલ જીત્યા છે. ટેક ડાઉન ડિસિપ્લિનમાં બ્રોન્ઝ મેડલ, ફ્રી સ્ટાઈલમાં […]

Continue Reading

સસોઈ ડેમ ઓવરફ્લો, આહ્લાદક દ્રશ્યો સામે આવ્યા…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં ગઈકાલે બપોર બાદ અનરાધાર વરસાદ વરસ્યો છે અને જામજોધપુર, લાલપુર પંથકમાં પણ વરસાદની તોફાની બેટિંગથી અનેક નદી નાળા છલક્યા છે. ત્યારે ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને જામનગરના જેવા દોરી સમાન ગણાતા સસોઈ ડેમમાં પણ વરસાદી નિર આવતા ડેમ ઓવરફ્લો થયો છે. જામનગરની મહાનગરપાલિકા દ્વારા પીવા માટે આપવામાં આવતા […]

Continue Reading

જામનગરને મળ્યું રાષ્ટ્રીય ગૌરવ, કેન્દ્ર સરકારે જામનગર જિલ્લાને ‘ભૂમિ સન્માન’ એવોર્ડથી સન્માનિત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જામનગર જિલ્લાની ગૌરવ સિદ્ધિમાં વધુ એક સીમાચિહ્ન ઉમેરાયું છે. કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મહેસૂલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી અંતર્ગત ભૂમિ સન્માન એવોર્ડ માટે જામનગર જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. આજ રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત […]

Continue Reading

જામનગરમાં વિશ્વ પરિષદ દ્વારા અધિક અને શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક સ્થળો આસપાસ માસ મટન, કતલખાના બંધ કરાવવા રજૂઆત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વિશ્વ હિન્દુ પરિષદ જામનગર મહાનગર દ્વારા શરૂ થઈ રહેલા પવિત્ર પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ અને શ્રાવણ માસ દરમિયાન હિન્દુ ધર્મસ્થાળો અને તેની આસપાસના વિસ્તારોમાં માસ મટનની રેકડી, દુકાનો બંધ કરાવી આ ઉપરાંત કતલખાનાઓ ઉપર પણ આ સમય દરમિયાન પ્રતિબંધ મૂકવાનું જાહેરનામું અમલી બનાવવાની માગણી કરાઈ છે. જામનગર […]

Continue Reading

ITRA જામનગરમાં WHO સમિતિની બેઠક મળી, પરંપરાગત દવાઓ પરની બે દિવસીય સૌપ્રથમ વૈશ્વિક સમિટ ગુજરાતના આંગણે યોજાશે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : WHO દ્વારા વિશ્વમાં સૌ પ્રથમ વાર “ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ” 17 અને 18 ઓગસ્ટ 2023ના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર, ગુજરાત, ભારતમાં યોજાશે. G20 દેશોના આરોગ્ય મંત્રીસ્તરની બેઠકની સાથે સાથે વિશ્વની પ્રાચિનતમ પરંપરાગત પદ્ધતિ એટલે આયુર્વેદ અને એ ઉપરાંત બીજી 140થી વધુ પ્રકારની ટ્રેડિશનલ મેડિસિનની પદ્ધતિઓ પર રાજકીય પ્રતિબદ્ધતા અને […]

Continue Reading

જુનાગઢમાં સૌરાષ્ટ્ર પ્રાંત વિશ્વ હિન્દુ પરિષદની બેઠકમાં જામનગર વિભાગ – મહાનગરના હોદેદારો વરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જૂનાગઢ ખાતે તાજેતરમાં વિશ્વ હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક મળી હતી. આ બેઠકમાં જામનગર વિભાગ અને મહાનગરના પદાધિકારીની સર્વાનુમતે નિમણુક કરવામાં આવી રહ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના જામનગર વિભાગના અધ્યક્ષ પદે ભરતભાઈ ડાંગરીયા, જામનગર વિભાગ સહમંત્રી પદે ધર્મેશભાઈ ગોંડલીયા, માતૃશક્તિ માં પ્રાંત સહસંયોજીકા તરીકે હિનાબેન અગ્રાવત, જામનગર મહાનગરના ઉપાધ્યક્ષ […]

Continue Reading

જામનગર થી અમરનાથ યાત્રાએ વિશ્વ શાંતિ માટે છ શિવભક્તો બાઇક લઇ રવાના થયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : હિન્દુઓના આસ્થા કેન્દ્ર ગણાતા બરફાની બાબા અમરનાથની યાત્રાbહાલમાં જ શરૂ થઇ છે. મોટી સંખ્યામાં લોકો અમરનાથ બાબા બર્ફાનીના દર્શન કરવા માટે પહોંચી રહ્યાં છે. છોટાકાશી તરીકે જાણીતા જામનગરમાંથી પણ દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો અમરનાથની યાત્રા કરતાં હોય છે. અમરનાથની યાત્રા દરમિયાન અનેક મુશ્કેલીઓ આવતી હોય છે, જેમ કે […]

Continue Reading

જામનગરમાં રિલાયન્સે STની બંધ બસમાં CSR અંતર્ગત ગરીબ બાળકો માટે મોબાઈલ આંગણવાડી શરૂ કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગર જિલ્લાના અતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ગરીબ લોકોને પોતાના વિસ્તારમાં જ મોબાઈલ આંગણવાડી માધ્યમથી સાક્ષરતા માટે રિલાયન્સ પરિવાર દ્વારા સી.એસ.આર એક્ટિવિટી અંતર્ગત અનોખી પહેલ કરવામાં આવી છે. બાળકોનો પાયો પાકો કરવા માટે આંગણવાડી મહત્વનો ભાગ ભજવતું હોય છે ત્યારે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જુદી જુદી બે એસટી બસને વેસ્ટ […]

Continue Reading

શિક્ષણ વંચિત કન્યાઓ માટે રિલાયન્સ ઈંડસ્ટ્રીઝનો ‘ઓપન સ્કુલીંગ પ્રોજેક્ટ’ આશીર્વાદરૂપ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં ચાલી રહેલા ‘ઓપન સ્કુલીંગ પ્રોજેક્ટ’નાં ખૂબ સુંદર પરિણામો પ્રાપ્ત થઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં ‘ઓપન સ્કુલીંગ પ્રોજેક્ટ’નો લાભ લઈને 160 જેટલી વિદ્યાર્થીનીઓ ધોરણ 10ની પરિક્ષા પાસ કરીને ઉચ્ચ શિક્ષણ, નોકરી કે પોતાના સ્વતંત્ર વ્યવસાયની દિશામાં આગળ વધી ચુકી છે. કોઈ […]

Continue Reading