મોરબી જુલતા પુલ તૂટવાની ઘટનામાં મૃતકો અને ઈજાગ્રસ્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં પૂ. કૃષ્ણમણિજી મહારાજ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રવિવારે મોરબીના ઝૂલતા પૂલ તૂટવાની દૂર્ઘટનાને લઈને શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના આચાર્ય પીઠ શ્રી 5 નવતનપુરી ધામના પીઠાધિશ્વર શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજે સંવેદના વ્યક્ત કરી છે. દિવાળી અને નૂતન વર્ષના તહેવારોના વેકેશનના દિવસોમાં રવિવાર દરમિયાન સાંજે મોરબીની વચ્ચે જુલતા પુલ અચાનક તૂટતાં બનેલી દુર્ઘટનાને લઈને અનેક લોકો મોતને ભેટ્યા […]

Continue Reading