પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 184 ગુજરાતી માછીમારોની વતનમાં પહોચ્યા, મંત્રી રાઘવજી પટેલે મ્હોં મીઠા કરાવી વતનમાં આવકાર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, વડોદરા : પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારોના એક સમુહને મુક્ત કરવામાં આવતા તે વાઘા બોર્ડરથી આજે વહેલી સવારે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. ચારેક વર્ષના અંતરાલ બાદ ગુજરાત પરત ફરેલા આ માછીમારોએ શ્વાસમાં વતનની સુગંધનો દરિયો ભરી લીધો હતો. વડોદરા ખાતે આ સમુહનું ટ્રેન મારફત આગમન થતાં મંત્રી રાઘવજીભાઇ પટેલ સહિતના […]

Continue Reading

લમ્પી રોગચાળાને કાબુમાં લેવા જામનગરમાં કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે મેરેથોન બેઠક યોજી,જામનગરમાં 5 પશુ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ થયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકાના કોન્ફરન્સ રૂમ ખાતે કૃષિ અને પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ દ્વારા અધિકારીઓ અને પશુઓ ડોકટરની ટીમ સાથે લમ્પી વાયરસના વધી રહેલા રોગચાળાને લઈને મેરેથોન મીટીંગ યોજી હતી. અગત્યની આ મિટિંગમાં મંત્રી રાઘવજી પટેલ ઉપરાંત, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ ચેરમેન મનીષ કટારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ […]

Continue Reading