બોલીવૂડ અભિનેત્રી જાન્હવી કપૂરના હસ્તે શ્રીમતી વર્ષા નથવાણીની હાજરીમાં એઝ્યોર સલૂન એન્ડ નેઇલ્સ લોન્ચ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ : અમદાવાદમાં બોલિવૂડ દીવા જાન્હવી કપૂરે આજે પ્રહલાદનગર વિસ્તારમાં એઝ્યુર સલૂન અને નેઇલ્સની ચોથી પ્રીમિયમ ફ્રેન્ચાઈઝીને અતિથિ વિશેષ શ્રીમતી વર્ષા નથવાણી અને એઝ્યુર સલૂન અને નેઇલ્સના સ્થાપક અને સીઈઓ કૃપા લિમ્બાચીયાની હાજરીમાં લોન્ચ કરી હતી. બોલીવૂડ અભિનેત્રી જાન્હવી કપૂરે આ પ્રીમિયમ સલૂન સર્વિસ ફ્રેન્ચાઈઝીના લોન્ચ પર ખુશી વ્યક્ત કરી હતી. […]

Continue Reading