જામનગરમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમ્યાન 15 દિવસમાં 2.52 કરોડના ખર્ચે 130 જેટલા વિકાસકામોની ભેટ મળી…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાતમાં રાજ્ય સરકારની 20 વર્ષની વિકાસગાથાને ગામેગામ અને નગરે-નગર સુધી પહોંચાડવા માટે જામનગર જિલ્લામાં તા. 5 જુલાઈથી 20 જુલાઈ, 2022 દરમિયાન આયોજિત ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ જામનગર જિલ્લાને ફળી છે, જેમાં ૧૫ દિવસ દરમિયાન જામનગર જિલ્લાને રૂ. 2.52 કરોડના ખર્ચે 130 જેટલા વિકાસકામોની ભેટ મળી છે. સાથોસાથ મંત્રીગણ અને […]

Continue Reading

કાલાવડ નગરપાલિકામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ, ખાતમુહૂર્ત-લોકાર્પણ સાથે લાભાર્થીઓને સહાય અપાઇ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, કાલાવડ : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા ખાતે નગરપાલિકા કક્ષાના વંદે ગુજરાત કાર્યક્રમની જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મૂંગરાના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી. શાળાની વિધ્યાર્થીનીઓએ વંદે ગુજરાત રથનું કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં રૂ.૪  કરોડ ૭૦લાખના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ લાભાર્થીઓને લાભો પ્રદાન કરવામાં આવ્યા હતા. અને […]

Continue Reading

પીઠડ ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમની ઉજવણી, લાભર્થીઓને લાભો પ્રદાન કરાયા તેમજ સરકારી યોજનાઓ અંગે માહિતગાર કરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  સમગ્ર રાજ્યમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે સાતમા દિવસે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના પીઠડ ગામે આવી પહોંચ્યો હતો. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત મહાનુભાવો, શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોએ સરકારની વિવિધ સિદ્ધિઓ અંગેની […]

Continue Reading

‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ના ચોથા દિવસે જામનગરના જાંબુડામાં વિકાસકાર્યોનું લોકાર્પણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજ્યમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને જન- જન સુધી પહોંચાડવામાં આવે છે. આ ૧૫ દિવસીય યાત્રામાં વિકાસ કાર્યોના લોકાર્પણ, નવા કામોની જાહેરાત, સહાય વિતરણ, કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર- પ્રસાર સહિતના કાર્યક્રમનો […]

Continue Reading

વંદે ગુજરાત વિકાસ યાત્રાના ત્રીજા દિવસે નાઘેડીમાં લાભાર્થીઓને બી.એલ.સી મકાનના પ્રમાણપત્રો, આયુષ્માન કાર્ડ તથા પોષણ કિટ અર્પણ કરાઇ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલ વિકાસને જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવનાર છે. આ ૧૫ દિવસીય યાત્રામાં વિકાસ કાર્યોના લોકાર્પણ, નવા કામોની જાહેરાત, સહાય વિતરણ, કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર પ્રસાર સહિતના […]

Continue Reading

જામનગરના દરેડ ગામે “વંદે ગુજરાત વિકાસયાત્રા” અંતર્ગત રથયાત્રાની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ યોજાઈ રહી છે. જે નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર તાલુકાના દરેડ ગામ ખાતે ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ ના બીજા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે જિલ્લા પંચાયત સદસ્ય કાસમભાઈ, તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ સરવૈયા, અધિક્ષક ઈજનેર બી. […]

Continue Reading