અખાત્રીજે જામનગર જિલ્લાના આ ગામના વડીલોએ વર્તારો આપ્યો, ચિંતા વધારી દીધી…!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આજના આધુનિક યુગમાં આજે પણ જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા લીંબુડા ગામે વડીલો દ્વારા ખેતરોમાં પરોઢિયે અખાત્રીજના અગ્નિ પ્રજ્વલિત કરી ધુમાડાની દિશા જોઈ વરસના વર્તારા ની પરંપરા યથાવત જોવા મળી રહી છે. આજે અખાત્રીજ છે ત્યારે વડીલો આજે પણ વિજ્ઞાનના યુગમાં જુદી જુદી રીતે આવનારું વર્ષ કેવું રહેશે તેનો […]

Continue Reading