જામનગર જિલ્લામાં 85% ખરીફ પાકોનું વાવેતર, 3.02 લાખ હેક્ટરમાં ખેડૂતોએ વાવણી કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સમગ્ર ગુજરાતની સાથે જામનગર જિલ્લામાં પણ વરસાદે મહેર કરતા વાવણીલાયક વરસાદ થયો છે જેના કારણે જિલ્લાના ખેડૂતોએ વાવણી પણ સારી એવી કરી છે. જામનગર જિલ્લામાં ખેડવાલાયક જમીનના 85 % જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 60 %થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે ત્યારે […]

Continue Reading