વિભાપર શિશુ મંદિર ખાતે વિદ્યા ભારતીના નાગાલેન્ડ પ્રાંત સંગઠન મંત્રીની ઉપસ્થિતિમાં વાલી સંમેલન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ અને શ્રી સરસ્વતી વિદ્યા સેવા મંડળ સંચાલિત શ્રીસરસ્વતી શિશુમંદિર વિદ્યાલય ના સંયુકત ઉપક્રમે વાલી સંમેલન યોજાયું હતું. આ વાલી સંમેલન દરમ્યાન વિદ્યા ભારતી ના નાગાલેન્ડ સંગઠન મંત્રી તરીકે કાર્યરત પંકજ સિંહા દ્વારા ઉપસ્થિત રહી નાગાલેન્ડની અગાઉની અને હાલની પરિસ્થિતિ અંગે છણાવટ કરી ગુજરાતમાં લોકોને વાકેફ […]

Continue Reading