જામનગરના સાધના કોલોની વિસ્તારમાં ઇમારત ધરાશાયી થયા બાદ 23.50લાખની સરકારી સહાય, સાંસદ ધારાસભ્યો સહિતના અગ્રણીઓ પરિવારજનોને મળી સાંત્વના પાઠવી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગરની સાધના કોલોની ઇમારત દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનો તથા ઇજાગ્રસ્તોને 14.50 લાખની સહાય આપવામાં આવી છે . મુખ્યમંત્રીના રાહતફંડ માંથી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ ત્રણ વ્યક્તિઓના પરિવારજનોને મૃતક દીઠ 4 લાખ તેમજ પાંચ ઇજાગ્રસ્તોને વ્યક્તિદીઠ DBTના માધ્યમથી 50 હજારનું ચુકવણું કરવામાં આવ્યું છે. સાંસદ પૂનમબેન માડમે મૃતકોના પરિજનોના ઘરે જઈ સાંત્વના […]

Continue Reading

ગુજરાતમાં પડેલ માવઠા બાદ રાજ્ય સરકાર દ્વારા વિશેષ પેકેજ જાહેર, અત્યાર સુધીની સૌથી વધુ સહાય આપશે : પ્રવક્તા મંત્રી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ધરતપુત્રોના હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. માર્ચ મહિના દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકમાં નુકશાન જોવા મળ્યું હતું. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વેની કામગીરી પૂર્ણ કરી છે અને […]

Continue Reading

ખેડૂત અકસ્માત વીમા યોજનાના લાભાર્થીઓને કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા ચેક વિતરણ કરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના લોઠીયા તથા સચાણા ગામે કૃષિ, પશુપાલન તથા ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ખેડૂત અકસ્માત વીમા યોજનાના લાભાર્થીઓનો ચેક વિતરણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ યાર્ડ દ્વારા પ્રીમિયમ ભરી જામનગર તાલુકાના ખેડૂતોને વિનામૂલ્ય આકસ્મિક […]

Continue Reading