જામનગરમાં સાધના કોલોનીમાં બ્લોક ધરાશાયી થયાના ઘટના સ્થળે મુલાકાત લેતા કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલે હાઉસિંગ કોલોની દ્વારા નિર્મિત સાધના કોલોની વિસ્તારમાં ધરાશાયી થયેલ ત્રણ માળની બિલ્ડીંગના અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, મેં અકસ્માત સ્થળની મુલાકાત લઈને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. […]
Continue Reading