જામનગર જિલ્લામાં 85% ખરીફ પાકોનું વાવેતર, 3.02 લાખ હેક્ટરમાં ખેડૂતોએ વાવણી કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સમગ્ર ગુજરાતની સાથે જામનગર જિલ્લામાં પણ વરસાદે મહેર કરતા વાવણીલાયક વરસાદ થયો છે જેના કારણે જિલ્લાના ખેડૂતોએ વાવણી પણ સારી એવી કરી છે. જામનગર જિલ્લામાં ખેડવાલાયક જમીનના 85 % જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 60 %થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે ત્યારે […]

Continue Reading

ધ્રાફા ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું શૌર્ય કૃતિઓ દ્વારા અદભૂત સ્વાગત કરાયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમની પુર્વ કેબિનેટમંત્રી ચીમનભાઈ સાપરિયાના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી. શાળાની વિધ્યાર્થીનીઓ દ્વારા વંદે ગુજરાત રથનું સ્વાગત કરી તલવાર રાસ અને શોર્યગીતોની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભો અર્પણ કરાયા હતા. આ […]

Continue Reading

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 61માં જન્મદિવસે ત્રિમંદિર પહોંચી દર્શન કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પોતાના 61માં જન્મ દિવસે દિવસનો પ્રારંભ અડાલજ ત્રીમંદિર જઈને દર્શન અર્ચનથી કર્યો છે. તેમણે આ મંદિર પરિસરમાં શ્રી સીમનધર સ્વામી તથા યોગેશ્વર ભગવાન સહિત દેવ પૂજા અર્ચના પૂજ્ય દાદા ભગવાન ને ભાવ વંદન તેમજ પૂજ્ય નિરૂ માં સમાધિ દર્શન કરીને કૃપા આશિષ યાચના […]

Continue Reading

કાલાવડના ખરેડી ગામે પુર આવ્યું, કાર વહેણમાં તણાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, કાલાવડ : (હર્ષલ ખંધેડિયા) જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે કાલાવડ પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કાલાવડ પંથકના ખરેડી ગામે વરસાદી પાણીના પૂર આવ્યા છે અને આ પૂરમાં કાર તણાયાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. કાલાવડ પંથકમાં અગાઉ વરસાદની […]

Continue Reading

જામનગરમાં ગુરુપૂર્ણિમાના અવસરે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગુરુવંદના

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુરુપૂર્ણિમાના શુભ અવસરે છોટી કાશી ગણાતા જામનગરમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આધ્યાપીઠ શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતે આચાર્ય પ.પુ.શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજ, વડતાલના પ.પૂ. સ્વામી શ્રી ચતુર્ભુજદાસ, વડતાલના મહંત સ્વામિનારાયણ સંપ્રદાયના પૂ. શ્રી આણંદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી, BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી […]

Continue Reading

Oppo India દ્વારા કરોડોની કસ્ટમ ડ્યુટી ચોરીનો પર્દાફાશ કરતું DRI

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દિલ્હી :  મેસર્સ ઓપ્પો મોબાઈલ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (ત્યારબાદ ‘ઓપ્પો ઈન્ડિયા’ તરીકે ઓળખાય છે), “ગુઆંગડોંગ ઓપ્પો મોબાઈલ ટેલિકોમ્યુનિકેશન્સ કોર્પોરેશન લિમિટેડ”, ચીનની પેટાકંપની (ત્યારબાદ ‘ઓપ્પો ચાઈના’ તરીકે ઓળખાય છે) સંબંધિત તપાસ દરમિયાન, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ લગભગ રૂ. 4,389 કરોડની કસ્ટમ ડ્યુટી ચોરી શોધી કાઢી છે. Oppo India સમગ્ર ભારતમાં મેન્યુફેક્ચરિંગ, […]

Continue Reading

UK ના પ્રધાનમંત્રી તરીકે રિશી સુનાકની પંસદગી થાય તેવી વકી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, યુ.કે :  (ભરત સંચાણીયા) યુનાઈટેડ કિંગડમના રાજકારણમાં ભારતીય મૂળની વ્યક્તિ ટોચનું સ્થાન મેળવવા જઇ રહી છે. હમણાં જ મળી રહેલા તાજા સમાચાર મુજબ યુનાઈટેડ કિંગડમ (UK) ના વડાપ્રધાન અને ટોરી પાર્ટીના લીડર માટેની ચૂંટણી યોજાઈ છે. જેમાં બીજા રાઉન્ડમાં ભારતીય મૂળના બેંગ્લોરના ઈન્ફોસિસ કંપનીના કૃષ્ણમૂર્તિના જમાઈ રિશી સુનાક બહુમતી સાથે આગળ […]

Continue Reading

ગુજરાતના વરસાદ પ્રભાવી અને રેડ એલર્ટ જિલ્લાઓની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતીનો સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી તાગ મેળવ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ અને વસલાડ જિલ્લામાં વરસેલા વરસાદને કારણે ઊભી થયેલી વિકટ સ્થિતીની સંપૂર્ણ વિગતો આ જિલ્લાના કલેકટરો પાસેથી સીએમ ડેશબોર્ડના માધ્યમથી મેળવી હતી. ગઇકાલે વરસાદ પ્રભાવિત નર્મદા, નવસારી અને છોટાઉદેપુર જિલ્લાની જાત મુલાકાત લીધા બાદ આજે મુખ્યમંત્રીએ પાંચ જિલ્લાઓની વરસાદી સ્થિતીનું […]

Continue Reading

શ્રી 5 નવતનપુરીધામમાં કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 કૃષ્ણમણિજી મહારાજની ઉપસ્થતિમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : છોટી કાશી ગણાતા જામનગરમાં આવેલા શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મની આધ્યપીઠ શ્રી 5 નવતનપુરી ધામ ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી છે. જામનગરમાં શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવ ની ભાવભર ઉજવણી કરવામાં આવી છે. વહેલી સવારે કૃષ્ણપ્રણામી ધર્મના મુખ્ય પીઠાધિશ્વર શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજે સદગુરુ દેવચંદ્રજી […]

Continue Reading

કાલાવડ નગરપાલિકામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ, ખાતમુહૂર્ત-લોકાર્પણ સાથે લાભાર્થીઓને સહાય અપાઇ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, કાલાવડ : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા ખાતે નગરપાલિકા કક્ષાના વંદે ગુજરાત કાર્યક્રમની જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મૂંગરાના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી. શાળાની વિધ્યાર્થીનીઓએ વંદે ગુજરાત રથનું કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં રૂ.૪  કરોડ ૭૦લાખના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ લાભાર્થીઓને લાભો પ્રદાન કરવામાં આવ્યા હતા. અને […]

Continue Reading