જામનગરની માનસિક આરોગ્ય હોસ્પિટલ ખાતે આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરાઇ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : તાજેતરમાં જ સંપન્ન થયેલ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત દેશની આઝાદીના 75માં વર્ષની ઠેર- ઠેર ઉજવણી કરવામાં આવી હતી. જામનગર જિલ્લામાં સ્થિત માનસિક આરોગ્યની હોસ્પિટલ ખાતે ગત તા. 13થી 15 ઓગસ્ટ દરમિયાન ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત હોસ્પિટલમાં શ્રમદાન, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ […]

Continue Reading

વન વિભાગ દ્વારા જામજોધપુર પંથકમાં ટ્રેકીંગ કેમ્પ, બાળકો-યુવાનોમાં સાહસ અને પર્યાવરણ રક્ષાના સંસ્કારો માટે પહેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં પ્રકૃતિ પ્રેમીઓ અને યુવા વર્ગમાં પર્યાવરણ જાળવણી અને સાહસની પ્રવૃત્તિ ખીલે તે માટે જામનગરના વન વિભાગે ટ્રેકીંગની પ્રવૃત્તિ શરુ કરાવી છે. દર ચોમાસામાં જામનગર જિલ્લામાં લાલપુર તાલુકાના રકા-ખટિયા, ખડ-ખંભાળીયા થી લઈને જામજોધપુરના સમાણા પાટણ આલેચ ડુંગર સહિતના ટેકરાળ વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે. ફૂલો વનસ્પતિઓ મોટા […]

Continue Reading

જામ્યુકોના લાલપુર રોડ પાસેના નિર્માણાધીન ફિલ્ટર પ્લાન્ટની મુલાકાતે વોટર વર્કસ વિભાગના અધિકારી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે લાલપુર રોડ ખાતે અંદર ગ્રાઉન્ડ ફિલ્ટર પ્લાન્ટ ની કામગીરી હાલ પ્રગતિ હેઠળ હોય આ ફિલ્ટર પ્લાન્ટ ની એક્ઝિક્યુટીવ એન્જિનિયર પી.સી. બોખાણી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જામ્યુકો દ્વારા લાલપુર રોડ પંપ હાઉસ ખાતે ચાલતી ફિલ્ટર […]

Continue Reading

ફરી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં થઈ શકે છે ફેરફાર, કોનું પત્તું કપાશે?

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : ગુજરાત રાજ્યના રાજકારણમાં ફરી ફેરફાર જોવા મળે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નવા બનેલા મંત્રી મંડળમાં સિનિયર મંત્રી ગણાતા રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ વિભાગ અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગ આંચકી લેવાયા બાદ હજી પણ કેટલાક મંત્રીઓ પર પસ્તાળ પડી શકે છે. […]

Continue Reading

બેંગલોરમાં જામનગર જિલ્લાના દિવ્યાંગ ખેલાડીએ ઊંચી કૂદમાં ગોલ્ડ મેડલ મેળવી રાષ્ટ્રીય કક્ષાએ ડંકો વગાડ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામના આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ-જામનગરના અસ્થિવિષયક દિવ્યાંગ ખેલાડી બગડા ચંદ્રેશભાઈ મુળજીભાઈએ ગત તા.૧૯ ઓગષ્ટના રોજ બેગ્લોર ખાતે પેરાલિમ્પીક કમિટી ઓફ ઈન્ડીયા ધ્વારા યોજાયેલ ૪થી ઈન્ડીયન ઓપન નેશનલ પેરા એથ્લેટીકસ ચેમ્પીયનશીપ-૨૦૨૨ ઉચીકૂદમાં(૧.૭૫ મી.) પ્રથમ ક્રમ સાથે ગોલ્ડમેડલ મેળવી રાષ્ટ્રીય કક્ષાએ જામનગર જિલ્લાનું તેમજ શેઠવડાળા અનુસુચિત […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે જોડિયાના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોમાં થયેલ પાક નુકસાનીનું જાત નિરીક્ષણ કરી હૈયાધારણા આપી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીરાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ખેડૂતોને થયેલ પાક નુકસાનીનું જાત નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ જોડિયા તાલુકાના વિવિધ ગામડાઓ જેમાં ભીમકટા, માણામોરા, કોઠારીયા, દુધઈ ગામની મુલાકાત કરી હતી. કૃષિમંત્રીએ ખેડૂતો સાથે બેઠક યોજી તેમની સમસ્યાઓ જાણી હતી અને જણાવ્યું હતું […]

Continue Reading

જામનગરમાં જન્માષ્ટમીની વિશાળ સાર્વજનિક શોભાયાત્રા નીકળી, ત્રિશુલ દિક્ષા, મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગરમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં ગુજી ઉઠ્યો જય કનૈયા લાલ કી નો નાદ શોભાયાત્રા દરમ્યાન બજરંગ દળના યુવાનોને અપાઈ ત્રિશુલ દિક્ષા કૃષિમંત્રી, સાંસદ, ધારાસભ્યો સહિતના મહાનુભાવો જોડાયાશોભાયાત્રામાં જામનગરમાં શોભાયાત્રા દરમ્યાન ઠેર ઠેર મટકી ફોડ પ્રસાદના કાર્યક્રમો યોજાયા જન્માષ્ટમીના પાવન પર્વે શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિર થી કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક વિશાળ […]

Continue Reading

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતમાં ધ્રોલના ભૂચરમોરીમાં 31માં શહીદ શ્રધ્ધાંજલી સમારોહમાં યુવાનોએ રચ્યો ઇતિહાસ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલ ઐતિહાસિક શહિદભૂમી ભૂચરમોરી ખાતે ૩૧મો ભુચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહ કેન્દ્રિય જળશકિત મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણનાં મંત્રીકિર્તીસિંહ વાઘેલા તેમજ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભૂચરમોરી ખાતે ખેલાયેલા આશરા ધર્મના યુદ્ધ […]

Continue Reading

જામનગરમાં જન્માષ્ટમીની કૃષ્ણ જન્મની વિશાળ શોભાયાત્રા નિકળશે : ઠેર-ઠેર શોભાયાત્રાનું સ્વાગત મટકી ફોડ, ત્રિશૂળ દીક્ષા સહિતના વિવિધ કાર્યક્રમો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિરથી નીકળનાર કૃષ્ણ જન્માષ્ટમી ની સાર્વજનિક શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, શિવસેના, પ્રણામી ગ્લોબલ સ્કૂલ, ખોડલધામ, ગાયત્રી શક્તિપીઠ, આહીર સમાજ, ગાયત્રી શક્તિપીઠ સહિતની સંસ્થાઓ વિવિધ ફ્લોટસો જોડાશે કૃષિ મંત્રી સહિતના મહાનુભાવો શોભાયાત્રા ના પ્રારંભે જોડાશે શોભાયાત્રા પૂર્વે બજરંગ દળ માં જોડાનાર યુવાકોને અપાશે ત્રિશુલ દીક્ષા […]

Continue Reading

કાલાવડમાં સ્વાતંત્ર્ય પર્વ દરમ્યાન GVK EMRI દ્વારા ચલાવવામાં આવતા વિવિધ પ્રોજેક્ટ્સના કર્મીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : 15 ઓગસ્ટ 2022 ના રોજ જામનગરનો જિલ્લા કક્ષાનો 76 મો સ્વતંત્રતા દિવસ કાલાવડ ખાતે યોજાયો હતો.સ્વતંત્રતા પર્વના આ પાવન અવસરે ગુજરાત રાજ્ય અને GVK EMRI દ્વારા ચલાવવામાં આવતા વિવિધ પ્રોજેક્ટ્સમાં કામ કરી ઉત્તમ અને શ્રેષ્ઠ કામગીરી કરી રહેલા કર્મચારીઓને સન્માનિત કરી સર્ટિફિકેટ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતાં. જામનગર જિલ્લાના […]

Continue Reading