જામનગરના જોડિયા તાલુકામાં અધિક નિવાસી કલેકટરના અધ્યક્ષ સ્થાને ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : હાલમાં રાજય સ્તરે ‘સ્વાગત સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે, જામનગરના જોડિયા તાલુકામાં મામલતદાર કચેરીના સભાખંડમાં અધિક કલેકટર બી. એન. ખેરના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રજૂ થયેલા 5 પ્રશ્નોનું સ્થળ પર જ નિકાકરણ લાવવામાં આવ્યું હતું. તેમજ બાકી રહેલા પ્રશ્નોને આગળની કાર્યવાહી અર્થે […]

Continue Reading