Thursday, March 05, 2026

સૌરાષ્ટ્ર-કચ્છ

જામનગરમાં નથુરામ નાટક બંધ, કોંગ્રેસનો પોસ્ટર ફાડ વિરોધ: “ગાંધીના હત્યારા ક્યારેય હીરો ન હોઈ શકે”

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : રાજકોટ બાદ હવે જામનગરમાં પણ નથુરામ ગોડસે પર આધારિત નાટકનો વિવાદ વકર્યો છે. જામનગરના ટાઉનહોલ ખાતે યોજાનાર આ નાટકનો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, જેના પગલે આયોજકોએ નાટક રદ કરવાની જાહેરાત કરી હતી. છતાંપણ કોંગ્રેસના કાર્યકરોએ ટાઉનહોલ બહાર લગાવેલા નાટકના પોસ્ટર ફાડી પ્રદર્શન કર્યું હતું.ટાઉનહોલ બહાર સૂત્રોચ્ચાર […]

ગુજરાત

બજેટ 2026-27: વિકસિત ભારત અને આત્મનિર્ભર ગુજરાતના નિર્માણનો રોડમેપ, જામનગરમાં સાંસદ પૂનમ માડમની પત્રકાર પરિષદ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : કેન્દ્રિય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજી દ્વારા રજૂ કરવામાં આવેલ વર્ષ 2026-27ના કેન્દ્રિય બજેટના જનહિતકારી મુદ્દાઓને પ્રજા સુધી પહોંચાડવા માટે જામનગર ખાતે એક વિશેષ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમે આ બજેટને ‘વિકસિત ભારત @ 2047’ ના લક્ષ્યને સાકાર કરનારું અને દરેક વર્ગને સ્પર્શતું બજેટ […]

બાળહઠ સામે મુખ્યમંત્રીની ‘દાદા’ જેવી મમતા: સામ્યાને આપેલું વચન પાળવા CM ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, બનાસકાંઠા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાદગી અને માનવીય અભિગમની વધુ એક ઝલક બનાસકાંઠામાં જોવા મળી છે. એક વર્ષ પહેલાં વીડિયો કોન્ફરન્સમાં મળેલી નાનકડી સામ્યાની વિનંતીને ભૂલવાને બદલે, મુખ્યમંત્રીએ રૂબરૂ શાળાએ જઈને દીકરીનું સપનું સાકાર કર્યું છે. લાગણી અને વિશ્વાસનો સેતુ : માસૂમ સવાલ, મક્કમ વચન: ગત વર્ષે ધોરણ-1 માં ભણતી સામ્યા […]

સ્થાનિક ચૂંટણી પહેલાં ‘બાપુ’ની એન્ટ્રી: દેવા માફી મુદ્દે રાજકોટથી શંકરસિંહ વાઘેલા ગજવશે મેદાન

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, રાજકોટ : ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર સક્રિય રાજકારણમાં ઝંપલાવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. રાજકોટમાં ઠેર-ઠેર લાગેલા હોર્ડિંગ્સ અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે. ‘સબકા હોગા કરજ માફ’: ૨૬ ફેબ્રુઆરીએ મહાસભા શંકરસિંહ વાઘેલા દ્વારા ‘સબકા હોગા કરજ માફ’ ના નારા સાથે દેશવ્યાપી […]

જાણવા જેવું

કેન્દ્રીય બજેટમાં આયુષ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક પહોંચ માટે મોટા પ્રોત્સાહનની જાહેરાત

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં સ્થપાય રહેલા WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર અપગ્રેડ કરવા બજેટમાં પ્રાવધાન  કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે ૧ લી ફ્રેબ્રુઆરી ૨૦૨૬ના રોજ રજૂ થયેલા કેન્દ્રીય બજેટ વખતે, ભારતને મેડિકલ વેલ્યુ ટૂરિઝમ (MVT) માટે વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવા અને ગુણવત્તા, સંશોધન, રોજગાર નિર્માણ અને વૈશ્વિક પહોંચ પર ધ્યાન કેન્દ્રિત […]

પરિમલ નથવાણીનો આજે જન્મ દિવસ, બહુમુખી પ્રતિભા વિશે જાણો…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના કોર્પોરેટ અફેર્સના ડાયરેકટર તથા YSR કોંગ્રેસના સાંસદ તરીકે રાજ્યસભામાં આંધ્રપ્રદેશનું પ્રતિનિધત્વ કરતાં પરિમલભાઈ ધીરજલાલ નથવાણીનો 1લી ફ્રેબ્રૂઆરીના રોજ જન્મદિવસ છે. ત્યારે બહુમુખી પ્રતિભા ધરાવતા પરિમલભાઈની અત્યાર સુધીની સફર જાણીએ… 1956માં મુંબઈ(બોમ્બે)માં જન્મેલા પરિમલભાઈ જેટલાં રિલાયન્સના અભિન્ન અંગ છે તેટલા જ રાજકીય,સામાજિક ક્ષેત્રોમાં પણ તેમની ખ્યાતિ […]

જાહેરાત

અમને અનુસરો...

error: Content is protected !!