લોકપ્રિય ખબરો...
સૌરાષ્ટ્ર-કચ્છ
લતીપરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અહીં ભોજન કરી સમરસતાના દર્શન કરાવ્યા
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના લતીપર ગામની મુલાકાતે આવેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રોટોકોલ બાજુ પર મૂકીને ગામના એક સામાન્ય પરિવારના ઘરે ભોજન લીધું હતું. સામાજિક સમરસતાના સંદેશ સાથે તેઓ લતીપર ગામના રહીશ સુરેશભાઈ ગોવિંદભાઈ વાઘેલાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કોઈ પણ પ્રકારના વી.આઈ.પી. પ્રોટોકોલ વિના, સુરેશભાઈ વાઘેલાના પરિવાર સાથે […]
ગુજરાત
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જામનગરમાં પ્રાકૃતિક ખેડૂત હાટનું લોકાર્પણ કર્યું
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જામનગરમાં સરદાર પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે તૈયાર કરવામાં આવેલ પ્રાકૃતિક ખેડૂત હાટનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે તેમણે જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. અને જામનગર જિલ્લાની પ્રાકૃતિક કૃષિ અંગેની માહિતી મેળવી હતી. ગુજરાત પ્રાકૃતિક કૃષિ […]
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનુ જામનગરમાં આગમન : એરપોર્ટ પર સ્વાગત કરાયું
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજથી બે દિવસ જામનગર જિલ્લાની મુલાકાતે પધાર્યા છે ત્યારે મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રાજ્યપાલના અધ્યક્ષસ્થાને જામનગર તથા ધ્રોલ તાલુકાના લતીપુર ગામે વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં પ્રાકૃતિક કૃષિ સ્ટોલનું લોકાર્પણ, વૃક્ષારોપણ, સફાઈ અભિયાન, […]
છોટાઉદેપુરમાં શંકરાચાર્યજીના સાન્નિધ્યમાં 25 આદિવાસી ભાઈ-બહેનોની ઘરવાપસી: સનાતન ધર્મ અપનાવ્યો
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, છોટાઉદેપુર : છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી અને વનવાસી વિસ્તાર ગણાતા વાસણા (કોષિન્દ્રા) ગામે ગત શનિવાર, ૧૧ જુલાઈ ૨૦૨૬ના રોજ એક વિશેષ ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકા શારદાપીઠ દ્વારા સંચાલિત ‘શ્રી આનંદ વર્ધન આશ્રમ’નું શુભ ઉદ્ઘાટન દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના વરદહસ્તે સંપન્ન થયું હતું. ૨૫ આદિવાસી […]
જાણવા જેવું
બારડોલીના ત્વિષા વ્યાસની રાષ્ટ્રીય યુવા પુરસ્કાર માટે પસંદગી
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, બારડોલી : કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કાર્યરત સંગીત નાટક અકાદમી દ્વારા વર્ષ ૨૦૨૫ના ‘ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાં યુવા રાષ્ટ્રીય પુરસ્કાર’ માટે ગુજરાતના બારડોલીના કલાકાર સુશ્રી ત્વિષા કિલ્લોલકુમાર વ્યાસની પસંદગી કરવામાં આવી છે. લોકનૃત્ય ‘ગરબા’ ક્ષેત્રે તેમના યોગદાન બદલ આ રાષ્ટ્રીય સન્માનની જાહેરાત થઈ છે. ઉલ્લેખનીય છે કે, યુનેસ્કો (UNESCO) દ્વારા ગુજરાતના […]
રુદ્ર વીણા નિર્માણ માટે કિશોરભાઈ મિસ્ત્રીની સંગીત નાટક અકાદમી દ્વારા પુરસ્કાર માટે પસંદગી
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, વડોદરા : રુદ્ર વીણાના નિર્માણ અને સંવર્ધન ક્ષેત્રે કાર્યરત વડોદરાના કિશોરભાઈ સોમાભાઈ મિસ્ત્રીની સંગીત નાટક અકાદમી પુરસ્કાર-2024 માટે પસંદગી કરવામાં આવી છે. નવી દિલ્હી સ્થિત સંગીત નાટક અકાદમી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. પસંદગી અંગે પ્રતિભાવ આપતાં કિશોરભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ સન્માન તેમના પૂર્વજોના કાર્ય અને પરંપરાની માન્યતા […]
તાજી ખબરો...
-
JamesHeerm commented on જામનગરના આમરા ગામમાં વર્ષો જૂની પરંપરાથી આ વર્ષે સારો વરસાદ થવાનો વર્તારો: kraken ссылка кракен сайт ссылка
-
china-star-661 commented on જામનગરના આમરા ગામમાં વર્ષો જૂની પરંપરાથી આ વર્ષે સારો વરસાદ થવાનો વર્તારો: Доставка грузов https://china-star.ru из Китая под
-
Иов commented on જામનગરના આમરા ગામમાં વર્ષો જૂની પરંપરાથી આ વર્ષે સારો વરસાદ થવાનો વર્તારો: Советую сайт https://vmauto.spb.ru/glavnyj-razdel/
-
JerryCub commented on જામનગરના આમરા ગામમાં વર્ષો જૂની પરંપરાથી આ વર્ષે સારો વરસાદ થવાનો વર્તારો: Растаможка импортных товаров москва — всё отлично
-
Paulinepromi commented on જામનગરના આમરા ગામમાં વર્ષો જૂની પરંપરાથી આ વર્ષે સારો વરસાદ થવાનો વર્તારો: В этой публикации мы предложим ряд рекомендаций по
જાહેરાત
