લોકપ્રિય ખબરો...
સૌરાષ્ટ્ર-કચ્છ
સાંસદ પૂનમબેન માડમની રજૂઆતને લઈને જી.જી. હોસ્પિટલમાં ગ્રોથ હોરમોન્સ ટ્રીટમેન્ટના ૭૧૯ ઇન્જેક્શન ફળવાયા
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સંસદસભ્ય પૂનમબેન માડમની રજુઆતના પગલે ગુજરાત સરકારે સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પીટલમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાના બાળકો માટેના ગ્રોથ હોરમોન્સ ટ્રીટમેન્ટના ૭૧૯ ઇન્જેક્શન તાકીદે પૂરા પાડ્યા છે આ ઇંજેક્શન બાળકોના સમતોલ વૃદ્ધિ અને વિકાસ માટે અત્યંત આવશ્યક છે અને તેની કોસ્ટ રૂપીયા ૨૫ લાખ જેટલી થાય […]
ગુજરાત
ગુજરાતના ઘરોમાં પાઇપ આધારિત નેચરલ ગેસ કનેક્શનની સંખ્યામાં પોણા બે લાખ વધી
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : વર્ષ 2070 સુધીમાં દેશના કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાર્થક કરવાની દિશામાં, ગુજરાતની એક સક્રિય ભાગીદારી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પર્યાવરણને અનુકૂળ નીતિઓ દ્વારા આર્થિક વિકાસ તરફ રાજ્ય અગ્રેસર છે. આ વિઝનને આગળ લઇ જવામાં, નેચરલ ગેસના બહોળા ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું […]
ગુજરાતની સહકારી મંડળીઓને NCDCની નાણાકીય સહાયમાં છેલ્લા બે વર્ષમાં 1470%નો ઉછાળો
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દિલ્હી : નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનસીડીસી) દ્વારા ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને લોન અને ગ્રાન્ટના સ્વરૂપમાં અપાતી નાણાકીય સહાયમાં છેલ્લા બે વર્ષમાં 1470%નો તીવ્ર ઉછાળો નોંધાયો છે. સહકારી મંડળીઓ /સંઘોને એનસીડીસી દ્વારા પૂરી પડાતી નાણાકીય સહાયનો આંક 2021-22માં રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો […]
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકા જિલ્લાનાં વરસાદ પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી સમીક્ષા બેઠક યોજી
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અસરગ્રસ્ત જિલ્લાઓ ખાસ કરીને જામનગર અને દ્વારકા જિલ્લાના ગામોનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ દ્વારકા અને જામનગર જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને જિલ્લા વહીવટી તંત્રને ભારે વરસાદમાં લોકોની સલામતી માટે ઝીરો કેઝ્યુઆલીટીના અભિગમ […]
જાણવા જેવું
બાળકોમાં ફેલાતા ચાંદીપુરા વાયરસના લક્ષણો આવા હોઈ શકે છે, જાણો…
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક : ચાંદીપુરા વાયરસ એક જીવલેણ વાયરસ છે ,જે ચાંદીપુરા વાયરલ રોગનું કારણ બને છે, જે એક દુર્લભ પરંતુ જીવલેણ વાયરલ હેમરેજિક તાવ છે. વાયરસ અને રોગ વિશે જાણો વાઇરસ: – Rhabdoviridae કુટુંબનું છે – 1965 માં ચાંદીપુરા ગામ, મહારાષ્ટ્ર, ભારતથી મલી આવેલ. – વાયરલ જીનોમ સિંગલ-સ્ટ્રેન્ડેડ આરએનએ ધરાવે છે રોગ: […]
11,મે : દિવસે સોમનાથ જ્યોતિર્લિંગની થઈ હતી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા, જામનગર સાથે છે આ નાતો…
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, સોમનાથ : ભારતમાં અનેક ઐતિહાસિક ઘટનાઓ બની છે. અને ભારતમાં ધર્મ પ્રત્યે રાજા રજવાડાઓથી માંડી શાસનકર્તાઓ અને નેતાઓ પણ આસ્થા સાથે ધર્મ અને આધ્યાત્મમાં જોડાયેલા રહ્યા છે. ત્યારે જામનગર અનેક સોમનાથના જ્યોતિર્લિંગ પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને એક અજોડ અને અતૂટ શ્રદ્ધા સાથેનો રાજવી જામસાહેબનો નાતો રહ્યો છે. 11, મે-1951નાં રોજ અંદાજીત […]
તાજી ખબરો...
-
MyronMediA commented on જામનગરના આમરા ગામમાં વર્ષો જૂની પરંપરાથી આ વર્ષે સારો વરસાદ થવાનો વર્તારો: construction-rent.com
-
ArthurbeP commented on જામનગરના આમરા ગામમાં વર્ષો જૂની પરંપરાથી આ વર્ષે સારો વરસાદ થવાનો વર્તારો: gocanadanews.com
-
stromectol order online commented on જામનગરના આમરા ગામમાં વર્ષો જૂની પરંપરાથી આ વર્ષે સારો વરસાદ થવાનો વર્તારો: Common feedback from players includes requests for
-
where to buy ivermectin commented on જામનગરના આમરા ગામમાં વર્ષો જૂની પરંપરાથી આ વર્ષે સારો વરસાદ થવાનો વર્તારો: Cash Out: Decide when to cash out to secure your w
-
Casinosa commented on IMG-20220705-WA0028: Telegram канал лучшие казино для мобильных устройс