ચોટીલા નજીક ખાનગી બસ સળગી, લોકોના જીવ તાળવે ચોંટયા…
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, સુરેન્દ્રનગર : અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર ચોટીલા નજીક મઘરીથડા ગામના પાટીયા પાસે ખાનગી બસમાં આગ લાગી હતી. ખાનગી બસમાં એકાએક આગ લાગતા બસમાં મુસાફરી કરી રહેલા 35 થી 40 મુસાફરોને તાત્કાલિક આજુબાજુના લોકોએ રેસ્ક્યુ કરી બચાવી લીધા છે. ખાનગી બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને નાની મોટી ઇજાઓ થઈ પરંતુ કોઈ […]
Continue Reading