ગુજરાતના ઘરોમાં પાઇપ આધારિત નેચરલ ગેસ કનેક્શનની સંખ્યામાં પોણા બે લાખ વધી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : વર્ષ 2070 સુધીમાં દેશના કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાર્થક કરવાની દિશામાં, ગુજરાતની એક સક્રિય ભાગીદારી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પર્યાવરણને અનુકૂળ નીતિઓ દ્વારા આર્થિક વિકાસ તરફ રાજ્ય અગ્રેસર છે. આ વિઝનને આગળ લઇ જવામાં, નેચરલ ગેસના બહોળા ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું […]

Continue Reading

સાંસદ પૂનમબેન માડમની રજૂઆતને લઈને જી.જી. હોસ્પિટલમાં ગ્રોથ હોરમોન્સ ટ્રીટમેન્ટના ૭૧૯ ઇન્જેક્શન ફળવાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સંસદસભ્ય પૂનમબેન માડમની રજુઆતના પગલે ગુજરાત સરકારે સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પીટલમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાના બાળકો માટેના ગ્રોથ હોરમોન્સ ટ્રીટમેન્ટના ૭૧૯ ઇન્જેક્શન તાકીદે પૂરા પાડ્યા છે આ ઇંજેક્શન બાળકોના સમતોલ વૃદ્ધિ અને વિકાસ માટે અત્યંત આવશ્યક છે અને તેની કોસ્ટ રૂપીયા ૨૫ લાખ જેટલી થાય […]

Continue Reading

ગુજરાતની સહકારી મંડળીઓને NCDCની નાણાકીય સહાયમાં છેલ્લા બે વર્ષમાં 1470%નો ઉછાળો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દિલ્હી : નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનસીડીસી) દ્વારા ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને લોન અને ગ્રાન્ટના સ્વરૂપમાં અપાતી નાણાકીય સહાયમાં છેલ્લા બે વર્ષમાં 1470%નો તીવ્ર ઉછાળો નોંધાયો છે. સહકારી મંડળીઓ /સંઘોને એનસીડીસી દ્વારા પૂરી પડાતી નાણાકીય સહાયનો આંક 2021-22માં રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો […]

Continue Reading

સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીની વાર્ષિક સાધારણ સભામાં વિદ્યાર્થી પ્રોત્સાહિત કરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા વાર્ષિક સાધારણ સભા તથા વિદ્યાર્થી પ્રોત્સાહિત પુરષ્કાર – ૨૦૨૪ તાજેતરમાં શ્રી કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજ રણજીતનગર, જામનગર મુકામે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પહેલા આપણા દેશના શહીદ થયેલ જવાનો અને રાજકોટ TRP ગેમઝોનમાં મૃત્યુ પામેલ તેમજ દિવંગત સભાસદોને મૌન પાળી શ્રદ્ધાંજલી […]

Continue Reading

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકા જિલ્લાનાં વરસાદ પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી સમીક્ષા બેઠક યોજી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અસરગ્રસ્ત જિલ્લાઓ ખાસ કરીને જામનગર અને દ્વારકા જિલ્લાના ગામોનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ દ્વારકા અને જામનગર જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને જિલ્લા વહીવટી તંત્રને ભારે વરસાદમાં લોકોની સલામતી માટે ઝીરો કેઝ્યુઆલીટીના અભિગમ […]

Continue Reading

CM ભુપેન્દ્ર પટેલનું જામનગર એરપોર્ટ પર આગમન, મહાનુભાવો એ કર્યું સ્વાગત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૩ જુલાઇના રોજ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવાના છે. ત્યારે જામનગર એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી સાથે ચીફ સેક્રેટરી રાજકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીના સ્વાગતમાં મેયર વિનોદ ખીમસુર્યા, જિલ્લા પંચાયતના […]

Continue Reading

સમસ્ત પ્રજાપતિ સમાજ જામનગર જિલ્લાના મંત્રી તરીકે રોહિત ચૌહાણની નિયુક્તિ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતના જામનગર જિલ્લાના મંત્રી પદે યુવા ઉત્સાહી અને સમાજસેવી રોહિત પ્રજાપતિ (ચૌહાણ)ની નિયુક્ત કરવામાં આવી છે. જામનગરમાં રહેતા અને સમસ્ત પ્રજાપતિ સમાજ માં ઘણા લાંબા સમયથી કાર્યરત યુવા તરવરીયા અને સેવાભાવી બહોળા મિત્ર વર્ગ ધરાવતા રોહિત આર પ્રજાપતિ (ચૌહાણ)ની સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત દ્વારા જામનગર જિલ્લાના […]

Continue Reading

બાળકોમાં ફેલાતા ચાંદીપુરા વાયરસના લક્ષણો આવા હોઈ શકે છે, જાણો…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક : ચાંદીપુરા વાયરસ એક જીવલેણ વાયરસ છે ,જે ચાંદીપુરા વાયરલ રોગનું કારણ બને છે, જે એક દુર્લભ પરંતુ જીવલેણ વાયરલ હેમરેજિક તાવ છે. વાયરસ અને રોગ વિશે જાણો  વાઇરસ: – Rhabdoviridae કુટુંબનું છે – 1965 માં ચાંદીપુરા ગામ, મહારાષ્ટ્ર, ભારતથી મલી આવેલ. – વાયરલ જીનોમ સિંગલ-સ્ટ્રેન્ડેડ આરએનએ ધરાવે છે રોગ: […]

Continue Reading

જામનગરમાં ચાંદીપુરા વાઇરસના બે શંકસ્પદ દર્દીઓને લઈને જી.જી. હોસ્પિટલમાં કૃષિ મંત્રીએ દોડી સમીક્ષા કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસો સામે આવતા જ ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં આવેલા શંકાસ્પદ કેસોને લઈને સમીક્ષા બેઠક યોજી હતી. તાજેતરમાં રાજ્યમાં ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ કેસો મળી આવ્યા […]

Continue Reading

જામનગર પહોંચેલા અંબાણી પરિવારના નવદંપતિ અનંત રાધિકાને ઠેર ઠેર સ્વાગત કરાયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ અંબાણી ભવ્ય લગ્ન સમારોહ માં લગ્નગથિથી જોડાયા બાદ સૌપ્રથમ મંગળવારે રાત્રે વરસાદી વાતાવરણ વચ્ચે આવી પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટ પર મોટી સંખ્યામાં નવદંપત્તિઓને આવકારવા સત્કારવા જામનગરીઓ જોવા મળ્યા હતા. જામનગર એરપોર્ટ થી બેન્ડ વાજા સાથે વાંજતે ગાજતે અનંત અને રાધિકા ખાસ કારમાં સવાર […]

Continue Reading