જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન, અભિવાદન સમારોહમાં લોકો ઉમટ્યા
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 મેના જામનગર પહોંચ્યા હતા, જ્યાં લાલ બંગલા સર્કલ ખાતે તેમના સન્માનમાં ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, જામનગરના સાંસદ […]
Continue Reading