કેન્દ્રીય બજેટમાં આયુષ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક પહોંચ માટે મોટા પ્રોત્સાહનની જાહેરાત

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં સ્થપાય રહેલા WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર અપગ્રેડ કરવા બજેટમાં પ્રાવધાન  કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે ૧ લી ફ્રેબ્રુઆરી ૨૦૨૬ના રોજ રજૂ થયેલા કેન્દ્રીય બજેટ વખતે, ભારતને મેડિકલ વેલ્યુ ટૂરિઝમ (MVT) માટે વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવા અને ગુણવત્તા, સંશોધન, રોજગાર નિર્માણ અને વૈશ્વિક પહોંચ પર ધ્યાન કેન્દ્રિત […]

Continue Reading

ગુજરાતનો દબદબો: ‘વંદે માતરમ’ થીમ આધારિત ટેબ્લોને રાષ્ટ્રીય સ્તરે ‘પોપ્યુલર ચોઈસ’ એવોર્ડ એનાયત

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી : 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોએ ઈતિહાસ સર્જ્યો છે. ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ’ થીમ પર આધારિત ગુજરાતની ઝાંખીને ‘પોપ્યુલર ચોઈસ કેટેગરી’માં સતત ચોથી વખત પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. જે બદલ આજે નવી દિલ્હી ખાતે આયોજિત સમારોહમાં વિધિવત્ રીતે ટ્રોફી […]

Continue Reading

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પવારનું પ્લેન ક્રેસમાં મોત : આવતીકાલે અંતિમક્રિયા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, મુંબઈ : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCP નેતા અજીત પવારનું આજે એક પ્લેન દુર્ઘટનામાં નિધન થયું છે. તેમના પ્રાઇવેટ પ્લેનમાં આ દુર્ઘટના બની હતી. બુધવારે જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચાર માટે બારામતી જઈ રહ્યા હતા. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ છે. તપાસ અને બચાવ કાર્યની અપડેટ ઘટના સ્થળે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) […]

Continue Reading

RSSના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતનું રાજકોટમાં આગમન

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, રાજકોટ :  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતનું સૌરાષ્ટ્રના રાજકોટમાં આગમન થયું છે. હાલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત અખિલ ભારતીય પ્રવાસ યોજના મુજબ સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતનું 18,જાન્યુઆરી, 2026ના સૌરાષ્ટ્ર પ્રાંતની મુલાકાત અર્થે રાજકોટ સેવાભારતી ભવન ખાતે આગમન થયું છે. આ પ્રવાસ દરમિયાન પૂર્વ નિશ્ચિત કાર્યક્રમ મુજબ, […]

Continue Reading

સોમનાથ સ્વાભિમાન પર્વમાં અજેય ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનો પ્રચંડ જયઘોષ કરતા PM નરેન્દ્ર મોદી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગીર સોમનાથ : ભગવાન શ્રી સોમનાથનું ભવ્ય મંદિર માત્ર ઈંટ પથ્થર નહીં, પરંતુ સરદાર સાહેબની સંકલ્પ શક્તિનું પ્રતીક : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરબી સમુદ્ર કિનારે બિરાજમાન ભગવાન સોમનાથ મંદિર પર વિધર્મી આક્રાંતાઓ થયેલા હુમલાને એક હજાર વર્ષ અનુસંધાને યોજાયેલા સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થઇ અજેય ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનો […]

Continue Reading

વનતારાની મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય યાત્રા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ભારત – વૈશ્વિક ફૂટબોલ આઇકોન લિયોનેલ મેસીએ અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર વનતારાની ખાસ મુલાકાત લીધી. વનતારામાં પરંપરાગત રીતે દરેક પહેલની શરૂઆત સનાતન ધર્મ અનુસાર આશીર્વાદ મેળવવાથી થાય છે, જે પ્રકૃતિ પ્રત્યે શ્રદ્ધા અને તમામ જીવંત પ્રાણીઓ પ્રત્યે આદર પર ભાર મૂકે છે. મેસીની […]

Continue Reading

સૌથી યુવા અને પ્રથમ એશિયન અનંત અંબાણીને ગ્લોબલ હ્યુમેનિટરીયન એવોર્ડ મળ્યો

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : અનંત અંબાણીને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે આગેવાની લેવા બદલ ગ્લોબલ હ્યુમેન સોસાયટી દ્વારા ગ્લોબલ હ્યુમેનિટરીયન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અમેરિકન હ્યુમેન સોસાયટીની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ, અમેરિકાની સૌથી જૂની નેશનલ હ્યુમેન ઓર્ગેનાઇઝેશન અને પ્રાણી કલ્યાણ ક્ષેત્રે સૌથી મોટી પ્રમાણકર્તા સંસ્થાન એવી ગ્લોબલ હ્યુમેન સોસાયટીએ વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર ‘વનતારા’ના સ્થાપક અનંત અંબાણીને […]

Continue Reading

ફોરએવર સ્ટાર ઈન્ડિયાએ બ્યુટી, સ્પોર્ટ્સ, એજ્યુકેશન અને યુનિક કૉન્સેપ્ટ દ્વારા બ્યુટી પ્રેઝન્ટ્સને લોકપ્રિય બનાવ્યું

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જયપુર : ગ્લેમર અને ફેશન જગતમાં સ્થાન મેળવવા માગતા લોકોના સપનાંને હકીકતમાં બદલવાનું કામ ફોરએવર સ્ટાર ઈન્ડિયા સંપૂર્ણ ઈમાનદારી સાથે કરી રહ્યું છે. સતત સફળ આયોજન અને વિશ્વસનીયતા કારણે હાલમાં ફોરએવર સ્ટાર ઈન્ડિયા ગ્લેમર અને ફેશન ઉદ્યોગની વિશ્વની ટોચની કંપનીઓમાં સામેલ થઈ ગયું છે. ફોરએવર સ્ટાર ઈન્ડિયાના સ્થાપક રાજેશ અગ્રવાલે જણાવ્યું […]

Continue Reading

વનતારા સંવર્ધન શ્રેષ્ઠતાનું વૈશ્વિક હબ હોવાની યુ.એન. સાથે સંકળાયેલા વાઈલ્ડલાઈફ કન્વેન્શને પુષ્ટિની મ્હોર

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ગત રવિવારે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં આયોજિત કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ ટુ CITESની વીસમી બેઠકમાં, સ્ટેન્ડિંગ કમિટી અને સભ્ય રાષ્ટ્રોના મોટાભાગના દેશોએ પ્રાણીઓની આયાતના સંદર્ભમાં ભારત સામે કોઈપણ પગલાં લેવા પર્યાપ્ત પૂરાવા કે આધાર નથી તેવી પુષ્ટિ કરવાની સાથે જ આ મામલે ભારતના વલણને નિર્ણાયક સમર્થન આપ્યું છે. આ પરિણામ થકી વન્યજીવ […]

Continue Reading

ભગવાન વેંકટેશ્વરની સાનિધ્યમાં મુકેશ અંબાણી પહોંચ્યા, સેવાઓની સરવાણી અવિરત રાખવાની જાહેરાત

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, તિરુપતિ : ભગવાન શ્રી વેંકટેશ્વરના દિવ્ય આશીર્વાદ અને ભક્તો પ્રત્યેની નમ્ર સેવાને ચાલુ રાખતા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, તિરુમાલા ખાતે શ્રી વેંકટેશ્વર અન્ન પ્રસાદમ ટ્રસ્ટને સમર્પિત એક અદ્યતન, અત્યાધુનિક રસોડું બનાવવાની જાહેરાત કરતા અમને અત્યંત સન્માનની લાગણી થઈ રહી છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) સાથેની ભાગીદારી અને આંધ્રપ્રદેશ સરકારના સંપૂર્ણ […]

Continue Reading