ભોજલધામમાં જામનગરની સંસ્થા દ્વારા ૧૦ ફૂટ X ૧૦ ફૂટ નો વિશ્વ વિક્રમી રોટલો બનાવી ગીનીશ વર્લ્ડ બુકમાં દાવો કરાશે

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરના જલારામ સેવા ટ્રસ્ટ અને પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ તથા જલારામ મંદિર – હાપા દ્વારા જામનગર ખાતે પ.પુ. સંત શિરોમણી જલારામ બાપાને ૭ ફૂટ બાય ૭ ફૂટ નો રોટલો બનાવી અર્પણ કરી વિશ્વ વિક્રમ નોંધાવવાનું ભગીરથ કાર્ય કરવામાં આવેલ હતું, તે જ રીતે અમરેલી જીલ્લાના ભોજલધામ (ફતેપુર-અમરેલી) ખાતે […]

Continue Reading

સોમનાથ સ્વાભિમાન પર્વમાં અજેય ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનો પ્રચંડ જયઘોષ કરતા PM નરેન્દ્ર મોદી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગીર સોમનાથ : ભગવાન શ્રી સોમનાથનું ભવ્ય મંદિર માત્ર ઈંટ પથ્થર નહીં, પરંતુ સરદાર સાહેબની સંકલ્પ શક્તિનું પ્રતીક : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરબી સમુદ્ર કિનારે બિરાજમાન ભગવાન સોમનાથ મંદિર પર વિધર્મી આક્રાંતાઓ થયેલા હુમલાને એક હજાર વર્ષ અનુસંધાને યોજાયેલા સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થઇ અજેય ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનો […]

Continue Reading

આસ્થાના 1000વર્ષે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગીર સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં સ્વાભિમાન પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. અતૂટ આસ્થાના 1000 વર્ષ નિમિત્તે સોમનાથમાં તા.8 થી તા.10 જાન્યુઆરી 2026 સુધી સ્વાભિમાન પર્વની શ્રદ્ધાભેર ઉજવણીનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 10,11જાન્યુઆરીના રોજ સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે ઉપસ્થિત રહેશે. સોમનાથ સ્વાભિમાન પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારના […]

Continue Reading

મોડપરમાં રિલાયન્સ દ્વારા નવનિર્મિત મંગળેશ્વર મહાદેવ મંદિરનું લોકાર્પણ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામના સમસ્ત ગ્રામજનો અને ગ્રામ પંચાયતની વિનંતિ સ્વીકારીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ મંગળેશ્વર મહાદેવના ભવ્ય નવનિર્મિત મંદિરનું બાંધકામ પૂર્ણ કરી તેનું લોકાર્પણ કરાયું છે. ચાલુ વર્ષે જાન્યુઆરી માસમાં થયેલા શિલાન્યાસ સમારંભથી લઈને તાજેતરમાં થયેલાં હસ્તાંતરણ સુધીની સંપૂર્ણ પ્રક્રિયામાં […]

Continue Reading

ભગવાન વેંકટેશ્વરની સાનિધ્યમાં મુકેશ અંબાણી પહોંચ્યા, સેવાઓની સરવાણી અવિરત રાખવાની જાહેરાત

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, તિરુપતિ : ભગવાન શ્રી વેંકટેશ્વરના દિવ્ય આશીર્વાદ અને ભક્તો પ્રત્યેની નમ્ર સેવાને ચાલુ રાખતા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, તિરુમાલા ખાતે શ્રી વેંકટેશ્વર અન્ન પ્રસાદમ ટ્રસ્ટને સમર્પિત એક અદ્યતન, અત્યાધુનિક રસોડું બનાવવાની જાહેરાત કરતા અમને અત્યંત સન્માનની લાગણી થઈ રહી છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) સાથેની ભાગીદારી અને આંધ્રપ્રદેશ સરકારના સંપૂર્ણ […]

Continue Reading

મુકેશ અંબાણી નાથદ્વારામાં, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, નાથદ્વારા : મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી હતી તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું હતું. આ નવા તૈયાર થનારા […]

Continue Reading

જામનગરમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામીનું આગમન, આ રહ્યો 19 નવેમ્બર સુધીનો કાર્યક્રમ…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજનું જામનગરને આંગણે આગમન થયું છે. અમેરિકા અક્ષરધામ અને દુબઇ – અબુધાબી મંદિરના નિર્માતા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ જામનગરને આંગણે પધાર્યા છે. ત્યારે હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના વડા મહંત સ્વામી જામનગરમાં આગામી 19 નવેમ્બર સુધી […]

Continue Reading

આર્યુવેદના કાશી ગણાતા જામનગરમાં ધનતેરસે ભગવાન ધનવંતરીજીનું પૂજન અર્ચન કરાયું…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ધનતેરસને ભગવાન ધનવંતરીનો અવતરણ દિવસ માનવામાં આવે છે. એટલે ધન્વંતરી ત્રયોદશીના અવસર પર આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન (આઈ.ટી.આર.એ.) આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્વારા આયુર્વેદના આરાધ્ય દેવ ભગવાન ધનવંતરીજીના પ્રગટ્ય દિને તેમની પ્રતિમાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ તકે સંસ્થાના નાયબ નિદેશક પ્રોફેસર વર્ષાબેન સોલંકી ડિન વૈદ્ય હિતેશ […]

Continue Reading

આલે લે, ડિમોલેશન દરમ્યાન જામનગરમાં ગેરકાયદેસર ધાર્મિક બાંધકામમાં બાથટબ સહિત લક્ઝરીય સુવિધા સામે આવી…!!!

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરના બચુનગરના મેગા ડિમોલેશન દરમિયાન ધાર્મિક સ્થળમાં ઉભી કરાયેલી લક્ઝરીયસ સુવિધા હોવાનું સામે આવ્યું છે.૧૧,૦૦૦ ચોરસ ફૂટ થી પણ વધુ જગ્યામાં ધાર્મિક સ્થળના દબાણ ની સાથે સ્વિમિંગ બાથ ટબ તેમજ અનેક રૂમ સહિતના લક્ઝરીયસ દબાણો જોવા મળ્યા હતા. જેને લઈને પોલીસની આંખો પણ ચાર થઈ ગઈ હતી. આ ધાર્મિક […]

Continue Reading

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવાસ સ્થાને શંકરાચાર્યજીની પધરામણી…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી  દેવેન્દ્ર ફડણવીસને ત્યાં દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે ખાસ પધરામણી કરી હતી. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રીએ મહારાજશ્રીનું સ્વાગત અને અભિવાદન કરીને અને તેમની પાદુકાઓની પૂજા કરીને શંકરાચાર્યજી પાસેથી આશીર્વાદ મેળવ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી […]

Continue Reading