અયોધ્યામાં નિર્માણાધીન શ્રી રામ જન્મભૂમિ મંદિરની આવી છે વિશેષતાઓ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અયોધ્યા : અયોધ્યામાં નિર્માણાધીન શ્રી રામ જન્મભૂમિ મંદિરની વિશેષતાઓ અંગે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા શોશ્યલ મિડિયામાં વિગતો જાહેર કરવામાં આવી છે. જે મુજબ 20 જેટલી વિશેષતાઓ દર્શાવવામાં આવી છે. મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બનાવવામાં આવી રહ્યું છે. મંદિરની લંબાઈ (પૂર્વથી પશ્ચિમ) 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ […]

Continue Reading

જામનગરમાં ગુરુદ્વારા ખાતે ગુરુનાનકજીની 554મી જન્મ જયંતિ ભાવભેર ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં ગુરુદ્વારા ખાતે ગુરુનાનક દેવજીની 554મી જન્મ જયંતિ હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સમગ્ર ગુરુદ્વારાને રોશની શણગારવા આવ્યુ હતું. જામનગર ખાતે ગુરુદ્વારા ગુરુસિંઘ સભામાં ગુરુનાનકજીની 554મી જન્મ જયંતિ ધામધૂમથી મનાવવામાં આવી રહી છે. જેમાં ગુરુદ્વારા ખાતે થી પ્રભાત ફેરી અને સેજ સાહેબ નું આરંભ કરવામાં આવ્યુ […]

Continue Reading

ભાઈબીજે રણુજામાં રામાપીરને અન્નકોટ, દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ભાઈ બીજના પવિત્ર તહેવાર નિમિત્તે જામનગરના કાલાવડ પાસે આવેલા રણુજા ધામ ખાતે રામાપીરના દર્શન માટે સવારથી જ ભાવિકોનો પ્રવાહ ઉમટી પડ્યો હતો. ભગવાન રામદેવપીરને ખાસ બીજના અન્નકોટના દર્શન પણ યોજાયા હતા. આ ઉપરાંત મહા આરતી અને ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા […]

Continue Reading

વિશ્વ હિન્દુ પરિષદ 10 કરોડથી વધુ પરિવારોને શ્રી રામ જન્મભૂમિનું આમંત્રણ આપશે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, નવી દિલ્હી : વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય કાર્યકારી પ્રમુખ અને વરિષ્ઠ વકીલ શ્રી આલોક કુમારે આજે કહ્યું છે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના આહ્વાન પર અમે આગામી જાન્યુઆરીમાં અયોધ્યામાં યોજાનાર રામ લાલાના અભિષેક કાર્યક્રમ માટે 10 કરોડથી વધુ પરિવારોને આમંત્રિત કરીશું. . આ દિવસે હિંદુત્વના તમામ રંગના લગભગ 4000 અગ્રણી […]

Continue Reading

જામનગરના મંદિરોમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ટૂંકા વસ્ત્રો નહિ પહેરવા આહ્વાન કરતાં બોર્ડ લગાવાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : છોટી કાશી ગણાતા જામનગરમાં આવેલા હિન્દુ મંદિરોમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાશ્ચાત્ય સંસ્કૃતિને અનુસરી ન શોભે તેવા ટૂંકા વસ્ત્રો ન પહેરીને મંદિરોમાં પ્રવેશ કરતા લોકોને પૂરતા અને સનાતન હિંદુ સંસ્કૃતિને અનુરૂપ વસ્ત્રો પરિધાન કરી પ્રવેશ માટે અનુરોધ કરતા બોર્ડ લગાવવામાં આવ્યા છે. જામનગરના શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મની આચાર્ય પીઠ શ્રી […]

Continue Reading

જામનગર થી અમરનાથ યાત્રાએ વિશ્વ શાંતિ માટે છ શિવભક્તો બાઇક લઇ રવાના થયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : હિન્દુઓના આસ્થા કેન્દ્ર ગણાતા બરફાની બાબા અમરનાથની યાત્રાbહાલમાં જ શરૂ થઇ છે. મોટી સંખ્યામાં લોકો અમરનાથ બાબા બર્ફાનીના દર્શન કરવા માટે પહોંચી રહ્યાં છે. છોટાકાશી તરીકે જાણીતા જામનગરમાંથી પણ દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો અમરનાથની યાત્રા કરતાં હોય છે. અમરનાથની યાત્રા દરમિયાન અનેક મુશ્કેલીઓ આવતી હોય છે, જેમ કે […]

Continue Reading

સારંગપુર થી આવેલી 11 ફૂટની ગદા સાથેની સનાતન જ્યોત યાત્રાનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જામનગરમાં સ્વાગત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સારંગપુર કષ્ટભંજન દેવ મંદિર ખાતેથી નમો સેના ટ્રસ્ટ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે નીકળેલી 11 ફૂટની ગદા સાથેની સનાતન જ્યોત યાત્રા નું વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લા પરિવાર દ્વારા જામનગરમાં આવી પહોંચતા બેડી ગેટ સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી હેમતસિંહ જાડેજા, પ્રચાર […]

Continue Reading

જામનગરમાં ઐતિહાસિક રણમલ તળાવની પાળે વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે તૈયારીઓ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં રવિવારે સવારે 6:45 થી 7:45 વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 45 મિનિટનું સેશન નો પ્રેક્ટીકલ પ્રોટોકોલ શિબિર નો આયોજન રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ ગાંધી નગર અગ્ર સચિવ અશ્વિની કુમાર અને ઓ એસ ડી વેદી ના નેતૃત્વ હેઠળ ગુજરાત ના 33 જિલ્લા ઓ માં 41સ્થળો પર દર શનીવાર […]

Continue Reading

અમદાવાદમાં ધાર્મિકતા સાથે આરોગ્ય તેમજ સામાજીક ગતિવિધિઓ નું કેન્દ્ર બનશે ખોડલ ધામ ટ્રસ્ટનું સંકુલ, 100 વિઘા જમીન વિસ્તારમાં સેવાઓ માટે આયોજન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ : લેઉવા પાટીદાર સમાજ ના આસ્થથાનું કેન્દ્ર ખોડલધામ ટ્રસ્ટ, કાગવડ દ્વારા અમદાવાદમાં અંદાજિત વિઘા વિશાળ જગ્યા માં ભવ્ય સંકુલ ઉભું કરશે અમદાવાદ અને ગાંધીનગર ની વચ્ચે જમીન નક્કી કર્યા બાદ જરૂરિયાત તમામ મંજૂરી સરકાર માંથી મેળવી દિવાળી સુધી માં ભૂમિ પૂજન કરવા ની નેમ સાથે બે વર્ષ માં સંકુલ નું […]

Continue Reading

જામનગરમાં ખોડલ માતાજીના મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, નરેશ પટેલની 192મી રકતત્તુલા કરાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ખોડલ ગ્રીન્સમાં શ્રી ખોડીયાર માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવસનું આયોજન કરાયું હતું. જેમાં રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો. આ તકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલનું રક્તતુલા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલનું 192થી વધુમી વખત રક્તતુલા […]

Continue Reading