જામનગરમાં નથુરામ નાટક બંધ, કોંગ્રેસનો પોસ્ટર ફાડ વિરોધ: “ગાંધીના હત્યારા ક્યારેય હીરો ન હોઈ શકે”
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : રાજકોટ બાદ હવે જામનગરમાં પણ નથુરામ ગોડસે પર આધારિત નાટકનો વિવાદ વકર્યો છે. જામનગરના ટાઉનહોલ ખાતે યોજાનાર આ નાટકનો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, જેના પગલે આયોજકોએ નાટક રદ કરવાની જાહેરાત કરી હતી. છતાંપણ કોંગ્રેસના કાર્યકરોએ ટાઉનહોલ બહાર લગાવેલા નાટકના પોસ્ટર ફાડી પ્રદર્શન કર્યું હતું.ટાઉનહોલ બહાર સૂત્રોચ્ચાર […]
Continue Reading