રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લતીપુરમાં પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જામનગર જિલ્લાના લતીપર ગામની મુલાકાત દરમિયાન પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગામની શાળામાં રાત્રિરોકાણ કર્યા બાદ, વહેલી સવારે તેમણે સ્થાનિક ખેડૂત કલ્પેશભાઈ માલાણીની વાડીમાં ગૌ દુગ્ધ દોહન કર્યું હતું. આ ઉપરાંત, તેઓ પ્રાકૃતિક ખેતી કરતા બળદેવભાઇ ખત્રાણીના ‘માતૃકૃપા ફાર્મ’ની મુલાકાતે પણ ગયા […]
Continue Reading