કેન્દ્રીય બજેટમાં આયુષ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક પહોંચ માટે મોટા પ્રોત્સાહનની જાહેરાત

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં સ્થપાય રહેલા WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર અપગ્રેડ કરવા બજેટમાં પ્રાવધાન  કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે ૧ લી ફ્રેબ્રુઆરી ૨૦૨૬ના રોજ રજૂ થયેલા કેન્દ્રીય બજેટ વખતે, ભારતને મેડિકલ વેલ્યુ ટૂરિઝમ (MVT) માટે વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવા અને ગુણવત્તા, સંશોધન, રોજગાર નિર્માણ અને વૈશ્વિક પહોંચ પર ધ્યાન કેન્દ્રિત […]

Continue Reading

પરિમલ નથવાણીનો આજે જન્મ દિવસ, બહુમુખી પ્રતિભા વિશે જાણો…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના કોર્પોરેટ અફેર્સના ડાયરેકટર તથા YSR કોંગ્રેસના સાંસદ તરીકે રાજ્યસભામાં આંધ્રપ્રદેશનું પ્રતિનિધત્વ કરતાં પરિમલભાઈ ધીરજલાલ નથવાણીનો 1લી ફ્રેબ્રૂઆરીના રોજ જન્મદિવસ છે. ત્યારે બહુમુખી પ્રતિભા ધરાવતા પરિમલભાઈની અત્યાર સુધીની સફર જાણીએ… 1956માં મુંબઈ(બોમ્બે)માં જન્મેલા પરિમલભાઈ જેટલાં રિલાયન્સના અભિન્ન અંગ છે તેટલા જ રાજકીય,સામાજિક ક્ષેત્રોમાં પણ તેમની ખ્યાતિ […]

Continue Reading

ગુજરાતનો દબદબો: ‘વંદે માતરમ’ થીમ આધારિત ટેબ્લોને રાષ્ટ્રીય સ્તરે ‘પોપ્યુલર ચોઈસ’ એવોર્ડ એનાયત

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી : 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોએ ઈતિહાસ સર્જ્યો છે. ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ’ થીમ પર આધારિત ગુજરાતની ઝાંખીને ‘પોપ્યુલર ચોઈસ કેટેગરી’માં સતત ચોથી વખત પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. જે બદલ આજે નવી દિલ્હી ખાતે આયોજિત સમારોહમાં વિધિવત્ રીતે ટ્રોફી […]

Continue Reading

2026થી જમીન અને મકાનની વારસાઈ માટે નવા નિયમો આવ્યા, જાણી લ્યો…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ડેસ્ક : ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જમીન અને મિલકતની વારસાઈ પ્રક્રિયાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે જાન્યુઆરી 2026 થી નવા નિયમો અમલમાં આવ્યા છે. અગાઉની પ્રક્રિયામાં વારસદારોએ પંચાયત કે તલાટી પાસે અનેક ધક્કા ખાવા પડતા હતા, પરંતુ નવી ડિજિટલ સિસ્ટમ હેઠળ હવે માનવીય હસ્તક્ષેપ ઘટાડીને ટેકનોલોજીનો ઉપયોગ વધારવામાં આવ્યો […]

Continue Reading

આસ્થાના 1000વર્ષે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગીર સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં સ્વાભિમાન પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. અતૂટ આસ્થાના 1000 વર્ષ નિમિત્તે સોમનાથમાં તા.8 થી તા.10 જાન્યુઆરી 2026 સુધી સ્વાભિમાન પર્વની શ્રદ્ધાભેર ઉજવણીનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 10,11જાન્યુઆરીના રોજ સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે ઉપસ્થિત રહેશે. સોમનાથ સ્વાભિમાન પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારના […]

Continue Reading

વનતારા સંવર્ધન શ્રેષ્ઠતાનું વૈશ્વિક હબ હોવાની યુ.એન. સાથે સંકળાયેલા વાઈલ્ડલાઈફ કન્વેન્શને પુષ્ટિની મ્હોર

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ગત રવિવારે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં આયોજિત કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ ટુ CITESની વીસમી બેઠકમાં, સ્ટેન્ડિંગ કમિટી અને સભ્ય રાષ્ટ્રોના મોટાભાગના દેશોએ પ્રાણીઓની આયાતના સંદર્ભમાં ભારત સામે કોઈપણ પગલાં લેવા પર્યાપ્ત પૂરાવા કે આધાર નથી તેવી પુષ્ટિ કરવાની સાથે જ આ મામલે ભારતના વલણને નિર્ણાયક સમર્થન આપ્યું છે. આ પરિણામ થકી વન્યજીવ […]

Continue Reading

ગિરની સિંહ બેલડી જય અને વિરુ ભલે વિખૂટી પડી, પરંતુ તેમના આત્માનો અવાજ જંગલમાં સદાય ગૂંજતો રહેશે : પરિમલ નથવાણી 

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગીર સોમનાથ : એકાદ મહિના પહેલાં વીરુના અને આજે જયના અવસાન સાથે, ગીરની જય-વીરુની જોડી વિખરાઈ ગઈ. ગુજરાત સરકારના વનવિભાગના અધિકારીઓ અને પશુચિકિત્સકોના અથાગ પ્રયાસ પછી પણ જય-વીરુની જોડી તેમને થયેલી ઇજાઓમાંથી બહાર આવી શકી નહીં અને મૃત્યુને ભેટી. જયની સારવાર માટે વનતારાની ટીમ પણ ગીરમાં બે દિવસ રોકાઈ હતી, પરંતુ […]

Continue Reading

SSC – HSC બોર્ડની પરીક્ષા આપતા પહેલાં આ બાબતો અચૂક ધ્યાનમાં રાખજો…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ડેસ્ક : આગામી 27, ફેબ્રુઆરી, 2025 થી ગુજરાત રાજ્યમાં SSC અને HSC બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યારે પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં અનેક મૂંઝવણ હોય છે. ત્યારે પરીક્ષામાં હળવાશ ભર્યા વાતાવરણમાં પેપર શાંત ચિતે સમજણ પૂર્વક પ્રશ્ન વાંચીને યોગ્ય પ્રતિઉત્તર લખવો જોઈએ. કેટલાક વિદ્યાર્થીઓ ઉતાવળમાં પરીક્ષાનું ટેન્શન સાથે વર્ગખંડમાં પરીક્ષા આપવા […]

Continue Reading

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમ અંતર્ગત પોલેન્ડના ૨૦ યુવા પ્રતિનિધિઓ જામનગરની મુલાકાતે

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :  પોલેન્ડ દેશના ૨૦ યુવા પ્રતિનિધિઓ જામનગરની મુલાકાતે આવ્યા છે. જામનગરમાં લાખોટા તળાવની મધ્યમાં આવેલ પુરાતત્વીય સંગ્રહાલય અને બાલાચડી સૈનિક સ્કુલની મુલાકાત લીધી હતી. જ્યાં ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ તથા ભવન નિર્માણની વાસ્તુકલા જોઈ યુવાઓ પ્રસન્ન થયા હતા. પોલેન્ડના યુવા પ્રતિનિધિઓ જામસાહેબ દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના ૮૦૦ બાળકોને બાલાચડી ખાતે આશરો […]

Continue Reading

જાણીતા પત્રકારે દલિત, આદિવાસી મુદ્દાઓ પર શ્રેષ્ઠ રિપોર્ટિંગ માટે “પ્રથમ ભારતીય આઇકોન એવોર્ડ” જીત્યો.

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ભુવનેશ્વર : ટાઈમ્સ નાઉ નવભારતના ઓડિશાના પત્રકાર ડૉ. સતીશ કુમાર દાશને નુઆખાઈ મહોત્સવમાં પત્રકારત્વના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ “પ્રથમ ભારતીય આઈકોન એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં છત્તીસગઢ અને આંધ્રપ્રદેશના પૂર્વ રાજ્યપાલ વિશ્વ ભૂષણ હરિચંદને મુખ્ય અતિથિ તરીકે યોગદાન આપ્યું હતું. બુદ્ધ મંદિર A/C, ભુવનેશ્વર. ન્યુ ઓડીટોરીયમ, યુનિટ-9 ખાતે યોજાયેલ. […]

Continue Reading