કૃષિમંત્રી રાઘવજી પટેલે શિશાંગમાં પુસ્તકાલય, પ્રાર્થનાખંડનું લોકાર્પણ કર્યું, વિજરખીમાં પણ કોમ્યુનિટી હોલનું ખાતમુહુર્ત કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાધવજીભાઇ પટેલના હસ્તે જામનગર તાલુકાના વિજરખી ગામમાં કોમ્યુનિટી હોલનું ખાતમુહર્ત તેમજ કાલાવડ તાલુકાના શિશાંગ ગામમાં રૂ. 17 લાખથી વધુના ખર્ચે નિર્માણ પામેલ પ્રાર્થનાખંડ અને પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શિશાંગ ગામના રહેવાસી સ્વ. ગીતાબાની યાદમાં તેમના પતિ અજિતસિંહે શિશાંગ પ્રાથમિક શાળામાં નિર્માણ […]

Continue Reading