રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ કાલાવડ તાલુકાના શીશાંગ ગામે નવનિર્મિત ‘અમૃત સરોવર’ની મુલાકાત લીધી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં ’75 અમૃત સરોવર’ના નવીનીકરણ કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના લક્ષ્યાંકને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં અંદાજે કુલ ૨૭૬૭ સ્થળોની અમૃત સરોવર તરીકે પસંદગી કરવામાં આવી છે. જે હેઠળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના શીશાંગ ગામે રૂ. ૧૫ લાખના ખર્ચે […]

Continue Reading