જોડિયા માર્કેટીંગ યાર્ડમાં મગના ખરીદ કેન્દ્રનો શુભારંભ કરાવતા કૃષિમંત્રી રાઘવજી પટેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા જામનગર જિલ્લાના જોડિયા એ.પી.એમ.સીની મુલાકાત લઇ ટેકાના ભાવે મગના ખરીદ કેન્દ્રનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રીએ કહ્યું હતુ કે, સરકારની નેમ છે કે ખેડૂતોની આવક બમણી થાય તે માટે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તેની વ્યવસ્થા કરવામાં આવે […]

Continue Reading