જામનગરમાં રિલાયન્સે STની બંધ બસમાં CSR અંતર્ગત ગરીબ બાળકો માટે મોબાઈલ આંગણવાડી શરૂ કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગર જિલ્લાના અતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ગરીબ લોકોને પોતાના વિસ્તારમાં જ મોબાઈલ આંગણવાડી માધ્યમથી સાક્ષરતા માટે રિલાયન્સ પરિવાર દ્વારા સી.એસ.આર એક્ટિવિટી અંતર્ગત અનોખી પહેલ કરવામાં આવી છે. બાળકોનો પાયો પાકો કરવા માટે આંગણવાડી મહત્વનો ભાગ ભજવતું હોય છે ત્યારે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જુદી જુદી બે એસટી બસને વેસ્ટ […]

Continue Reading