રાજ્યના 500થી વધુ એનસીસી વિદ્યાર્થીઓએ જામનગરમાં યોજાયેલ યોગ પ્રોટોકોલ શિબિરમાં ભાગ લીધો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આગામી તા.21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે જામનગરમાં દર અઠવાડિયે વિવિધ જગ્યાઓ પર યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે તા.13 મે ના રોજ સત્યસાઈ વિદ્યાલય ખાતે આયોજિત શિબિરમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા 500 થી વધુ એનસીસી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ શિબિરમાં ગુજરાત […]

Continue Reading