જામનગરમાં લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત સરગમ નવરાત્રીનું ભવ્ય આયોજન, પત્રકાર પરિષદમાં આયોજનની આછેરી ઝલક અપાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં લોટેસ્ટ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત સરગમ નવરાત્રી મહોત્સવના આયોજન પૂર્વે આયોજકો દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જામનગરમાં અનેકવિધ સામાજિક સેવાકિય પ્રવૃત્તિઓ કરી રહેલ લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતની આગવી ઓળખ સમાન રાસ ગરબાના વારસાનું જતન કરીને પ્રાચીનતમ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ગરબા મહોત્સવ સરગમ નવરાત્રી મહોત્સવનું જાજરમાન અને ભવ્ય […]

Continue Reading