હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જામનગરમાં 2 થી 13 ઓગસ્ટ સુધી શેરી નાટકોનું આયોજન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર  તિરંગા કાર્યક્રમ અન્વયે  તા.1/8/2022 થી તા. 15/8/ 2022 સુધી સમગ્ર શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજાનાર હોય જેના ભાગરૂપે કમિશનર વિજય કુમાર ખરાડી ની સુચના મુજબ તા.2 થી 13 સુધી જામનગરના અલગ-અલગ જાહેર વિસ્તારોમાં શેરી નાટક નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. […]

Continue Reading