જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું ઉદઘાટન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા કોરોના મહામારી બાદ વર્ષ 2022 માં આ વર્ષે શ્રાવણી લોકમેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે શુક્રવારે ધારાસભ્ય જામ્યુકોના પદાધિકારીઓ અધિકારીઓ કોર્પોરેશનના સભ્યો ની ઉપસ્થિતિમાં આ લોકમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું શ્રાવણી લોકમેળાના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી આપણે કોરોના […]

Continue Reading