લમ્પી રોગચાળાને કાબુમાં લેવા જામનગરમાં કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે મેરેથોન બેઠક યોજી,જામનગરમાં 5 પશુ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ થયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકાના કોન્ફરન્સ રૂમ ખાતે કૃષિ અને પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ દ્વારા અધિકારીઓ અને પશુઓ ડોકટરની ટીમ સાથે લમ્પી વાયરસના વધી રહેલા રોગચાળાને લઈને મેરેથોન મીટીંગ યોજી હતી. અગત્યની આ મિટિંગમાં મંત્રી રાઘવજી પટેલ ઉપરાંત, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ ચેરમેન મનીષ કટારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ […]

Continue Reading