જામનગરમાં ગુજરાતના સ્થાપના દિવસે ટાઉનહોલથી સાત રસ્તા સર્કલ સુધી યોજાયેલ પોલીસ પરેડમાં સલામી ઝીલતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી જામનગરના આંગણે થઈ રહી છે, ત્યારે આ પ્રસંગે ટાઉનહોલ થી સાત રસ્તા સર્કલ સુધી ભવ્ય પોલીસ પરેડ યોજવામાં આવી હતી. જેમાં માંન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સલામી ઝીલી હતી. આ પરેડે નગરવાસીઓમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. પાઇપ બેન્ડથી માન. રાજ્યપાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગન […]

Continue Reading

જામનગરમાં પોલીસ દ્વારા પરેડનું રિહર્સલ યોજાયું : કલેક્ટર સહિતના અધિકારીઓએ સલામી ઝીલી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા ટાઉનહોલથી પ્રદર્શન ગ્રાઉન્ડ સુધી ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જે પરેડનું જવાનો દ્વારા રીહર્સલ યોજાતા જિલ્લા કલેક્ટર બી.એ શાહ, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, શહેર પ્રાંત અધિકારી દર્શન શાહ, ગ્રામ્ય પ્રાંત […]

Continue Reading