જામનગરના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા ખેતીવાડી વિભાગના તજજ્ઞો દ્વારા શિબિરો યોજી પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતોથી માહિતગાર કરવા પ્રયાસ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અને તેના મિઠાં ફળ મળે તે હેતુથી ગામ દિઠ ઓછામાં ઓછા ૭૫ ખેડૂતોને સાથે રાખી પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપતા વિશેષ અભિયાનનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા ગુજરાત રાજ્યના સ્થાપના દિને જામનગરથી શુભારંભ કરાવવામાં આવેલ. જે અભિયાનને જામનગર […]

Continue Reading