જન-જનની ભાગીદારીથી પ્રકૃતિનું જતન, 75હજાર વૃક્ષારોપણની વિશ્વ ઉમિયાધામની મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પહેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ : અમદાવાદના જાસપુર સ્થિત વિશ્વ ઉમિયાધામ કેમ્પસમાં ૭૫ હજાર વૃક્ષારોપણ અને ૭૫ હજાર તિરંગા વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં સામાજિક સંસ્થાઓ અને સરકાર એક સાથે રહીને કામ કરવા ટેવાયેલા છે. જે સંસ્થા સમાજ ઉપયોગી કામ કરે છે એને સહકાર આપવા સરકાર કટિબદ્ધ છે. વધુમાં મુખ્યમંત્રી એ જણાવ્યું […]

Continue Reading