જામનગરમાં ગુજરાત ગૌરવદિન નિમિતે અદ્યતન અને પુરાતન શસ્ત્ર સાથેના શસ્ત્ર પ્રદર્શનને ખુલ્લુ મૂકતા રાજ્યના આરોગ્ય મંત્રી સહિતના મહાનુભાવો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ વિભાગના મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ જામનગરની સત્યસાઈ સ્કૂલના ગ્રાઉન્ડમાં જિલ્લા પોલિસ તંત્ર દ્વારા આયોજિત અદ્યતન અને પુરાતન શસ્ત્રનું પ્રદર્શન ખુલ્લુ મૂક્યું હતું. મહાનુભાવોએ પ્રદર્શનમાં ૩૪ સ્ટોલની મુલાકાત લઈ વિવિધ શસ્ત્રો વિષે જાણકારી મેળવી હતી. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત […]

Continue Reading