જામનગરમાં વિશ્વ પરિષદ દ્વારા અધિક અને શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક સ્થળો આસપાસ માસ મટન, કતલખાના બંધ કરાવવા રજૂઆત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વિશ્વ હિન્દુ પરિષદ જામનગર મહાનગર દ્વારા શરૂ થઈ રહેલા પવિત્ર પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ અને શ્રાવણ માસ દરમિયાન હિન્દુ ધર્મસ્થાળો અને તેની આસપાસના વિસ્તારોમાં માસ મટનની રેકડી, દુકાનો બંધ કરાવી આ ઉપરાંત કતલખાનાઓ ઉપર પણ આ સમય દરમિયાન પ્રતિબંધ મૂકવાનું જાહેરનામું અમલી બનાવવાની માગણી કરાઈ છે. જામનગર […]

Continue Reading