જામનગરમાં જન્માષ્ટમીની કૃષ્ણ જન્મની વિશાળ શોભાયાત્રા નિકળશે : ઠેર-ઠેર શોભાયાત્રાનું સ્વાગત મટકી ફોડ, ત્રિશૂળ દીક્ષા સહિતના વિવિધ કાર્યક્રમો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિરથી નીકળનાર કૃષ્ણ જન્માષ્ટમી ની સાર્વજનિક શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, શિવસેના, પ્રણામી ગ્લોબલ સ્કૂલ, ખોડલધામ, ગાયત્રી શક્તિપીઠ, આહીર સમાજ, ગાયત્રી શક્તિપીઠ સહિતની સંસ્થાઓ વિવિધ ફ્લોટસો જોડાશે કૃષિ મંત્રી સહિતના મહાનુભાવો શોભાયાત્રા ના પ્રારંભે જોડાશે શોભાયાત્રા પૂર્વે બજરંગ દળ માં જોડાનાર યુવાકોને અપાશે ત્રિશુલ દીક્ષા […]

Continue Reading

શ્રી 5 નવતનપુરીધામમાં કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 કૃષ્ણમણિજી મહારાજની ઉપસ્થતિમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : છોટી કાશી ગણાતા જામનગરમાં આવેલા શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મની આધ્યપીઠ શ્રી 5 નવતનપુરી ધામ ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી છે. જામનગરમાં શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવ ની ભાવભર ઉજવણી કરવામાં આવી છે. વહેલી સવારે કૃષ્ણપ્રણામી ધર્મના મુખ્ય પીઠાધિશ્વર શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજે સદગુરુ દેવચંદ્રજી […]

Continue Reading