બિપરજોય વાવાઝોડા સંદર્ભે અસરગ્રસ્ત વિસ્તારમાં ટેલીફોન ધારકો કોઈપણ કંપનીનું નેટવર્ક વાપરી શકશે, કરો આવી રીતે સેટિંગ્સ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક : રાજયમાં પ્રવર્તી રહેલ સંભવિત બિપરજોય વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત જિલ્લાઓમાં ટેલીકોમ નેટવર્ક ખોરવાય તો નાગરિકો કોઈપણ ટેલીકોમ ઓપરેટર નેટવર્કનો ઉપયોગ કરી શકશે એમ દૂર સંચાર વિભાગના ગુજરાત લાયસન્સ સર્વીસ એરિયાઝ (GLSA) દ્વારા જણાવાયું છે. “બિપરજોય” વાવાઝોડા દરમિયાન સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને કોઈ તકલીફ ન પડે તેને ધ્યાનમાં લઇ ટેલિકોમ સેવાઓએ […]

Continue Reading