કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ટાઉનહોલમાં “સ્તન કેન્સર, જાગૃતિ પરિસંવાદ અને તપાસ શિબિર કાર્યક્રમ”

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ટાઉનહૉલ ખાતે સ્તન કેન્સર અંગે જાગૃતી પરિસંવાદ અને તપાસ શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તેમજ જી. જી. હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં નિષ્ણાંત ડોકટરો દ્વારા મહિલાઓને સ્તન કેન્સર અંગે વિસ્તૃત જાણકારી, તેના […]

Continue Reading