સનાતન ધર્મ પરના ‘આ’ પુસ્તક પર લાગી બ્રિટિશ શાહી પરિવારની મહોર..
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક : Vivan Karulkar : આ પુસ્તકની મરાઠી અને હિન્દી આવૃત્તિઓ પણ ટૂંક સમયમાં વાચકો માટે ઉપલબ્ધ થશે. વિવાન કરુલકર દ્વારા લખાયેલ આ પુસ્તકની વિવિધ ક્ષેત્રના મહાનુભાવો દ્વારા પ્રશંસા કરવામાં આવી છે અને 16 વર્ષની વયે આ પુસ્તક લખીને સનાતન ધર્મનો ફેલાવો કરવા બદલ પ્રશંસા કરવામાં આવી છે. Vivan Karulkar : […]
Continue Reading