વંદે ગુજરાત વિકાસ યાત્રામાં આયુષ્યમાન યોજનાના લાભાર્થી પોપટભાઇ મોઢવાડીયાએ અહોભાવ વ્યક્ત કર્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગરના નાઘેડી ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરાયું હતુ જેમાં ઉપસ્થિત લાભાર્થીઓને બી.એલ.સી મકાનના પ્રમાણપત્રો, આયુષ્માન કાર્ડ તથા પોષણ કિટની સહાય અર્પણ કરાઇ હતી. ત્યારે જામનગર તાલુકાના નાઘેડી ગામના રહેવાસી પોપટભાઈને પણ પી.એમ.જે.એ.વાય આયુષ્યમાન યોજના હેઠળ લાભો વિતરણ કરાયા હતા આ વેળાએ પોપટભાઇએ  જણાવ્યું હતુ કે મને કેન્સર […]

Continue Reading