જામનગરમાં વિશ્વ પરિષદ દ્વારા અધિક અને શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક સ્થળો આસપાસ માસ મટન, કતલખાના બંધ કરાવવા રજૂઆત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વિશ્વ હિન્દુ પરિષદ જામનગર મહાનગર દ્વારા શરૂ થઈ રહેલા પવિત્ર પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ અને શ્રાવણ માસ દરમિયાન હિન્દુ ધર્મસ્થાળો અને તેની આસપાસના વિસ્તારોમાં માસ મટનની રેકડી, દુકાનો બંધ કરાવી આ ઉપરાંત કતલખાનાઓ ઉપર પણ આ સમય દરમિયાન પ્રતિબંધ મૂકવાનું જાહેરનામું અમલી બનાવવાની માગણી કરાઈ છે. જામનગર […]

Continue Reading

જામનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમલૈંગિક વિવાહની માન્યતા બાબતે કલેકટર વતી રાષ્ટ્રપતિને આવેદન પાઠવવામાં આવ્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સર્વોચ્ચ અદાલત દ્વારા સમલૈંગિક વ્યક્તિઓના લગ્નને કાનૂની માન્યતા ન આપવા રાષ્ટ્રપતિ સુધી પોતાની રજૂઆત પહોંચાડવા જામનગર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ જામનગર દ્વારા આવેદનપત્રમાં રજૂઆત કરાઈ હતી કે ભારતની સર્વોચ્ચ અદાલતે સમલૈંગિક અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ વગેરેના લગ્નના અધિકારને કાયદેસર બનાવવાનો […]

Continue Reading