જામનગરની એમ. પી. શાહ મેડિકલ કોલેજમાં 400 વિધાર્થીઓએ ‘મન કી બાત 100માં એપિસોડ’ નું શ્રવણ કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશની જનતા માટે દર મહિનાના છેલ્લા રવિવારે ટી. વી. અને રેડિયો પર ‘મન કી બાત’ નામનો કાર્યક્રમ શરુ કર્યો છે. જે અંતર્ગત, દેશભરમાં 100 મો લાઈવ એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો હતો. મન કી બાત સૌ પ્રથમવાર 3 ઓક્ટોબર 2014 ના રોજ પ્રસારિત કરવામાં આવી હતી. […]

Continue Reading

ગુજરાત ગૌરવ દિન ઉજવણીના ભાગરૂપે જામનગરમાં એમ. પી. શાહ મેડિકલ કોલેજમાં ‘વ્યસન મુક્તિ સેમિનાર’

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં આગામી તા. 1 મે ના રોજ ‘ગુજરાત ગૌરવ દિન’ ની ઉજવણી થશે. તેના ભાગરૂપે, જામનગરની એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજમાં એસ. ઓ. જી. વિભાગના સહયોગથી ‘વ્યસન મુક્તિ સેમિનાર’ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્ર્મમાં એસ. ઓ. જી. ની ટીમ દ્વારા લોકોને વ્યસનમુક્તિ અભિયાન વિષે અવગત કરવામાં આવ્યા […]

Continue Reading