જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 60 થી વધુ શિક્ષક-આચાર્યોના ચેરમેને આ મુદ્દે ખુલાસા માંગ્યા…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરા દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરાવતા શિક્ષકો અને આચાર્યોને મન કી બાત કાર્યક્રમ તેમજ સરકારી કાર્યક્રમોમાં નહીં જોડાતા ખુલાસા પૂછ્યા છે. ત્યારે આ મુદ્દે વિવાદ ઊભો થયો છે. જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી શાળાઓમાં આચાર્યો અને […]

Continue Reading