જામનગરમાં જય જગન્નાથનો નાદ ગુંજી ઉઠ્યો, નગરચર્યાએ નીકળ્યા નાથ….

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  છોટી કાશી ગણાતા જામનગરમાં શનિવારે સાંજે પાર્ક નજીકથી ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા નીકળી હતી. જામનગરમાં આવેલા ઇસ્કોન મંદિર દ્વારા જગન્નાથની યાત્રા અષાઢી બીજ પછીના નવમાં દિવસે 9 તારીખે નીકળી છે. આ શોભાયાત્રા પૂર્વે મંદિર ખાતે તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી હતી. આજે આ શોભાયાત્રા જામનગર શહેરના વિવિધ માર્ગો પર ફરી […]

Continue Reading